________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
तिलक
ભરત ક્ષેત્રમાં વૈતાઢ્ય પર્વતનું શિખર. કૃતમાલઆ तिमिसगुहाकूड भी. तिमिस्रगुहाकूट
તિમિસગુફાકૂટ
દેવ તેના ઉપર વાસ કરે છે. આ જ નામના શિખરો
બીજા ક્ષેત્રોમાં પણ છે. तिमिस्सगुहा भौ. तिमिसगुहा તિમિસગુફા જુઓ તિમિસગુફા. तिरियजंभग दे तिर्यग्भक તિર્યજ઼ભક આ અને જંભગ એક છે. तिल दे.ज. तिल
તિલ
અઠ્યાસી ગ્રહમાંનો એક. तिल
તિલક
ભરત ક્ષેત્રના પ્રથમ ભાવિ પ્રતિશત્રુ. તિનપુણવUU दे.ज. तिलपुष्पवर्ण તિલપુષ્પવર્ણ અઠ્યાસી ગહોમાંનો એક.
વર્તમાન અવસર્પિણીના પ્રથમ વાસુદેવ, બલદેવ અચલના ભાઈ. તે પોતનપુરના રાજા રિવુપ્રતિશત્રુ -પ્રજાપતિ અને રાણી મૃગાવતી નો પુત્ર હતો, રિવુ પ્રતિશત્રુની પોતાની જ પુત્રી મૃગાવતીને પોતાની
રાણી બનાવી હતી. ત્રિપૃષ્ઠની ઊંચાઈ ૮૦ ધનુષ १. तिविट्ठ च. त्रिपृष्ठ ત્રિપૃષ્ઠ હતી. તેણે તે જ અવસર્પિણીના પ્રથમ પ્રતિશત્રુ
અશ્વગ્રીવને યુદ્ધમાં હરાવેલા. આ ત્રિપૃષ્ઠ તે ૧૧માં તીર્થંકર શ્રેયાંસનો સમકાલીન, તીર્થંકર મહાવીરનો પૂર્વભવ હતો. ત્રિપૃષ્ઠ તેના પૂર્વભવમાં વિશ્વભૂતિ હતો, મથુરામાં તેણે ગાયને કારણે નિયાણ કર્યું. તે
૮૪ લાખ વર્ષ આયુ ભોગવી સાતમી નરકે ગયો. २. तिविट्ठ च. त्रिपृष्ठ
ભરત ક્ષેત્રના નવમા ભાવિ વાસુદેવ. तिविठ्ठ
त्रिपृष्ठ ત્રિપૃષ્ઠ
આ અને ત્રિપૃષ્ઠ એક છે. વૈશાલીના રાજા ચેડગની બેન, ક્ષત્રિયકુંડગ્રામના
રાજા સિદ્ધાર્થની પત્ની અને મહાવીરની માતા. તે तिसला ती. त्रिशला
ત્રિશલા
વાસિઠ ગોત્રની હતી. તે વિદેહદિન્ના અને પિય
કારિણી નામે પણ જાણીતી હતી. तिसिला ती. त्रिशला
ત્રિશલા
આ અને તિસલા એક છે.
મહાવીરનો શિષ્ય. મૃત્યુ પછી તે પ્રથમ સ્વભૂમિ तीस
તિષ્યક
માં સામાનિક દેવ તરીકે જન્મ્યો. આચાર્ય વસુનો શિષ્ય. તે બીજો નિદ્ભવ હતો. તેણે મહાવીરની કેવલજ્ઞાનપ્રાપ્તિ પછી સોળ વર્ષ પછી
રાજગૃહીમાં જીવપ્રદેસિયનો સિદ્ધાંત પ્રવર્તાવ્યો. तीसगुत्त श्रतिष्यगुप्त
તિષ્યગુપ્ત
આ સિદ્ધાંત મુજબ જીવના અસંખ્યાત પ્રદેશોમાંથી કેવળ છેલ્લો પ્રદેશ જ ચેતના ધરાવે છે. મિત્રશ્રીએ
તેમની આ ગેરસમજ આમલકપ્પા નગરમાં દૂર કરી तीसमहासुमिण
HT.
áશર્માસ્વપ્ન ત્રિશમહાસ્વપ્ન દોઝિદ્ધિદશાનું છઠ્ઠું અધ્યયન.
त्रिंशद्मोहनीय ત્રિશમોહનીયतीसमोहणिज्जट्ठाण HT.
આચારદશાનું નવમું અધ્યયન. स्थान
સ્થાન
ત્રિપૃષ્ઠ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8- 183