________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
आवी
આવી
आस
भौ. दे. भौ.
आवी अश्व अश्वकर्ण
એશ્વ
आसकण्ण
એશ્વકર્ણ
आसग्गीव
च.
अश्वग्रीव
અશ્વગ્રીવ
आसणेय
दे.ज.
अश्वनेय
અશ્વનેય
आसत्थाम
अश्वस्थामन्
એશ્વસ્થામનું
आसपुरा
अश्वपुरा
અશ્વપુરા
જુઓ આદી, જુઓ ‘અસ્સ’. એક અંતરદ્વીપ, ભરતક્ષેત્રમાં વર્તમાન અવસર્પિણી કાલચક્રમાં થયેલા પ્રથમ પ્રતિશત્રુ. તે ‘ઘોડગગીવ’ નામે પણ જાણીતા છે. તે જ કાલચક્રમાં થયેલા પ્રથમ વાસુદેવ ત્રિપૃષ્ઠ(૧) વડે તે હણાયા હતા. અચાસી ગ્રહમાંનો એક. આ અને ‘અસ્સાસણ | એક છે. જેણે દ્રૌપદીના સ્વયંવરમાં ભાગ લીધો હતો તે હસ્તિનાપુરનો રાજકુમાર. જંબૂદ્વીપ અને ધાતકીખંડ એ બેમાંથી દરેકના મહાવિદેહમાં વહેતી સીતાદા નદીની દક્ષિણે આવેલા પહ્મ નામના વિજયની રાજધાની. સાત નિહ્નવમાંનો એક. તેણે સમુચ્છેદનો સિદ્ધાન્તા સ્થાપ્યો હતો. આ સિદ્ધાન્ત મુજબ દરેક વસ્તુ ક્ષણિક છે, અર્થાત્ દરેક વસ્તુ પ્રતિક્ષણે નાશ પામે છે. અશ્વમિત્ર કોડિન્ય(૧)નો શિષ્ય અને મહાગિરિનો પ્રશિષ્ય હતો. એક વાર અનુપ્રવાદ પૂર્વનું અધ્યયન કરતા તે વિચારવા પ્રેરાયો- દરેક વસ્તુ ક્ષણિક છે અર્થાત્ દરેક વસ્તુ પ્રતિક્ષણે નાશ પામે છે. તીર્થંકર મહાવીર ના નિર્વાણ પછી ૨૨૦ વર્ષે આ ઘટના બની. પછી છેવટે અશ્વમિત્રને પોતા નો. સિદ્ધાંત મિથ્યા હોવાનું ભાન થતા તેણે તે સિદ્ધાંત છોડી દીધો. એક અંતરદ્વીપ. ચક્રવર્તી સનતુ કુમારના પિતા. વાણારસીના રાજા. તેવીસમાં તીર્થંકર પાર્શ્વના તે. પિતા હતા. વામા(૧) તેમની રાણી હતી. તે. ‘અસ્સલેણ” તરીકે પણ જાણીતા હતા. | ઉત્તર રુચકપર્વતના વિજયશિખર ઉપર વસતી મુખ્ય દિસાકુમારી. નંદન(૧)ના ધર્મગુરુ. તેમના પૂર્વભવમાં તે બન્ને અનુક્રમે સાતમા બલદેવ અને સાતમા વાસુદેવ દત્ત(૨) હતા. જુઓ લલિયમિત્ત અને સાગર (૩) પણ.
आसमित्त
श्र.नि
अश्वमित्र
અશ્વમિત્ર
મો.
आसमुह १. आससेण
अश्वमुख अश्वसेन
એશ્વમુખ અશ્વસેન
.
२. आससेण
ती.
अश्वसेन
અશ્વસેન
आसा
आशा
આશા
आसागर
आशाकर
આશાકર
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8- 63