________________
‘ગામ-વૃદ-નામ ષ:' મા-૨
अणवण्ण
अणपर्ण
અપર્ણ
अणवण्णिय
अणपर्णिक
અણપર્ણિક
१. अणाढिय
दे.
अनादृत
અનાદ્રત
२. अणाढिय
अनादृत
એનાદૃત
३. अणाढिय
आ.
अनादृत
અનાદત
अणाढिया
अनादृता
અનાદતા
१. अणादिट्ठिआ.
अनादृष्टि
અના દૃષ્ટિ
२. अणादिट्ठि
8.
અનાષ્ટિ
અનાદૃષ્ટિ
अणाधिट्टि
8.
સનબ્રષ્ટિ
અનાદૃષ્ટિ
આ અને અણપન્ની એક જ છે. વ્યંતર વર્ગના દેવોનો પેટાભેદ. સામાણ(૨) અને સણિહિય એ તેમના બે ઇન્દ્રો છે. બે સાગરોપમ વર્ષનું આયુષ્ય ધરાવતો દેવ. તે તેના પૂર્વાભવમાં કાકંદી નગરીનો ગૃહસ્થ હતો.
ત્યારે પણ તેનું નામ આ જ હતું. જંબુદ્વીપનો અધિષ્ઠાતા દેવ, તે જંબુસુદર્શના વૃક્ષમાં વાસ કરે છે. પુપિકાનું દસમું અધ્યયન. | અનાદત(૨)ની રાજધાની. તે મંદર(૩) પર્વતની ઉત્તરે આવેલી છે. અંતકૃદ્દશાના ત્રીજા વર્ગનું તેરમું અધ્યયન. બારાવતીના રાજા વસુદેવ અને તેમની રાણી. ધારિણી (૪)નો પુત્ર. તે અરિષ્ટનેમિનો શિષ્ય બન્યો અને શત્રુંજય પર્વત ઉપર મોક્ષ પામ્યો. આ અને અણાદિઠિ(૨) એક જ છે. આર્યનું અને અન્આર્યન્ એ બે મનુષ્યજાતિઓ માંની એક. અનાર્ય એ અનાર્ય લોકો છે. તેમને મિલિકખુ પણ કહે છે. ક્રૂર સ્વભાવવાળા, પાપી. વૃત્તિવાળા અને હિંસક વર્તણૂકવાળા તરીકે તેમનો ઉલ્લેખ છે. તેઓ મિથ્યાદષ્ટિ, અસંસ્કારી અને આર્ય ભાષા ન જાણનારા છે. મિલિકખુ લોકોના. ઘરોમાં પ્રવેશવાનો શ્રમણોને નિષેધ છે. દીક્ષા લેવામાંથી તેમને રોકવામાં આવે છે, ઘણા અનાર્ય દેશોની કન્યાઓને રાજાઓના અન્તઃપુરોમાં લાવી. દાસીઓ તરીકે રાખવામાં આવતી. સુલતા(૪), યાજ્ઞવક્ય આદિએ રચેલ કૃત્રિમવેદ | ઉત્તરાધ્યયનનું વીસમું અધ્યયન. ઉત્તરાધ્યયનનિર્યુક્તિમાં તેનું નામ નિગ્રંથીય આપ્યું છે. અધોલોકમાં વસતી આઠ પ્રમુખ દિશાકુમારીઓ. માંની એક દિશાકુમારી. ઊર્ધ્વલોકની આઠ પ્રમુખ દિશાકુમારીઓમાંની એક | દિશાકુમારી. વૃષ્ણિદશાનું બીજું અધ્યયન. બારાવતીના રાજા બલદેવ અને રેવઈ(૩)નો પુત્ર. આ અને અણિયક્ટિ(૨) એક જ છે.
अणारिय
अ.
अनार्य
અનાર્ય
अणारिय-वेद
*.
મન-વેર
અનાર્ય-વેદ
अणाहपवज्जा
HT.
अनाथप्रव्रज्या
અનાથપ્રવૃજ્યા
૨. મામા / अणिंदिया
अनिन्दिता
અનિન્દિતા
२. अणिंदिआ
अनिन्दिता
અનિન્દિતા
HT.
અનિય
१. अणिय २. अणिय अणियट्ट
अनिय अनिय अनिवृत्त
X. ती.
અનિય
અનિવૃત્ત
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8- 30