________________
अनंतवीरिय
१. अनंतसेण
२. अनंतसेण
३. अनंतसेण
अणंध
अणक्क
अणगार
.
अणलगिरि
મા.
ST.
अनन्तवीर्य
.
अनन्तसेन
अनन्तसेन
. अनन्तसेन
अनन्ध
. अणक्क
મ अनगार
अणगारज्झयण મા. अनगाराध्ययन
अणगारमग्ग
સા. अनगारमार्ग
अणगारसुय
ઝા. अनगारश्रुत
अणपण्ण
છે. अणपर्ण
अ. प्रा अनलगिरि
‘આગમ-વૃત-નામ જોષ:’ ભાગ-૨
ऋणवत
અનન્તવીર્ય
અનનોન
અનન્તસેન
અનન્તસેન
અનન્ય
અણક્ક
અનગાર
અનગારાધ્યયન
અનગારમા
અનગાસત
અણપણ
અનલગિરિ
अणव
સન
ઋણવત
मुनि दीपरत्नसागरजी रचित 'आगम- बृहत् नाम कोष : ' भाग - १
હસ્તિનાપુરના રાજા કૃતવીર્ય(૧)ના પિતા. તે ગોષ્ઠકના રાજા જિતશત્રુ(૨૯)ના જમાઈ હતા.
પોતાની સાળી રેણુકા, જે જમદગ્નિની પત્ની અને પરસુરામની માતા હતી તેની સાથે અનંતવીર્યએ સંભોગ કર્યો હતો. આનાથી ક્રુદ્ધ થઈને પરશુરામે રેણુકા અને અનંતવીર્ય બન્નેને હણી નાખ્યા. અંતકૃદ્દશાના ત્રીજા વર્ગનું ત્રીજું અધ્યયન. ભદ્રીલપુરના નાગ(૫) પિતા અને સુલસા(૧) માતાનો પુત્ર. બાકીનું બધું અનીયસ(૨) પ્રમાણે ભરત(૨)માં અતીત અવસર્પિણીમાં થયેલા ચોથા કુલકર, અતીત ઉત્સર્પિણીના ત્રીજા કુલકર તરીકે પણ તેમનો ઉલ્લેખ થયો છે. જુઓ કુલકર.
તે
અંધપુરનો રાજા. તે તે નગરના અંધજનો પ્રત્યે બહુ સહાનુભૂતિ ધરાવતો હતો. તેમને બધી રીતે મદદ કરતો. પરિણામે તે અંધજનો સમૃદ્ધ બની ગયા. એક શઠને આ વાતની જાણ થઈ. તે તે નગરના અંધજનોને મળ્યો અને તેમને કહ્યું, “હું તે પ્રદેશનો છું જ્યાંના લોકો અને રાજા સુદ્ધા અંધ-જનોના ચાહકો છે. તમારે ત્યાં જવું હોય તો હું તમને ત્યાં લઈ જઈશ.” અંધજનો આ જાણી ખુશ થયા. શના નેતૃત્વમાં તેમણે મુસાફરી શરૂ કરી. નિર્જન માર્ગેથી પસાર થતી વખતે શઠે તેમની પાસે જે કિંમતી ચીજો હોય તે તેને સાચવવા આપી દેવા જણાવ્યું જેથી ચોરો તેમને લૂંટી ન લે. અંધજનોએ પોતાની કિંમતી ચીજો આપી દીધી. પછી શઠ તે બધી ચીજો લઈ પલાયન કરી ગયો.
એક અનાર્ય દેશ અને તેના લોકો. ભગવતીસૂત્રના અઢારમા શતકનો આઠમો ઉદ્દેશક
ઉત્તરાધ્યયનનું પાંત્રીસમું અધ્યયન. ઉત્તરાધ્યયનનું પાંત્રીસમું અધ્યયન. સૂત્રકૃત્ નું એકવીસમું અધ્યયન.
આ અને આણપની એક જ છે.
પોત રાજાનો હાથી. તે નલગિરિ નામે પણ જાણીતો હતો.
૩૦ મુહૂર્તમાનું એક મુર્ત્ત, તરવું તેનું બીજું નામ. + 29