________________
‘સામ-વૃદ-નામ વાપ:' મા I-૨
१. अणियट्टि
ती.
अनिवर्तिन
२. अणियट्टि
ઢે..
अनिवृत्ति
अणियस अणियाउत्त अणियोगदार १. अणिरुद्ध
अणियस अर्णिकापुत्र अनुयोगद्वार अनिरुद्ध
H.
HT.
२. अणिरुद्ध
अनिरुद्ध
HT.
१. अणिल २. अणिल १. अणिहय
.
| अनिल
अनिल अनिहत
HT.
२. अणिहय
अनिहत
अणीयजस १. अणीयस
अनीकयशस् अनीयस
HT.
ભરત(૨) ક્ષેત્રના ભાવિ ઉત્સર્પિણીમાં થનારા અનિવર્તિન
વીસમા તીર્થંકર અને દ્વીપાયનનો ભાવિ જન્મ.
અઠક્યાસી ગ્રહોમાંનો એક ગ્રહ જે અણિયટ્ટ નામે અનિવૃત્તિ
પણ ઓળખાય છે. અણિયસ આ અને અનીયસ(૨) એક જ છે. અર્ણિકાપુત્ર એક સન્માનનીય વ્યક્તિ. જુઓ અર્ણિકાપુત્ર અનુયોગદ્વાર આ અને અનુયોગદ્વાર એક છે. અનિરુદ્ધ | અંતકૃદ્દશાના ચોથા વર્ગનું આઠમું અધ્યયન.
બારાવતીના પ્રદ્યુમ્ન(૧) અને વૈદર્ભીનો પુત્ર. તેણે અનિરુદ્ધ તીર્થકર અરિષ્ટનેમિ પાસે દીક્ષા લીધી, સોળ વર્ષ
શ્રમણજીવન પાળી શત્રુંજય પર્વતેમોક્ષે ગયા. અનિલ
ભગવતીસૂત્રના પાંચમાં શતકનો બીજો ઉદ્દેશક. અનિલ
ઉજ્જૈનીના રાજા જવ(૧)ના પિતા. અનિહત
અંતકૃદ્દશાના ત્રીજા વર્ગનું ત્રીજું અધ્યયન. અનિહત
ભદ્રીલપુરના નાગ(૫) અને સુલતા(૧)નો પુત્ર.
| બાકી બધું અનીયસ(૨)ના સમાન. અનીકયશસ જુઓ અનીયસ(૨). અનીયસ અંતકૃદ્દશાના ત્રીજા વર્ગનું પહેલું અધ્યયન.
તે અનીયયશ નામે પણ ઓળખાતો. તે વસુદેવ અને દેવકીનો પુત્ર હતો પણ તેને ભદ્રીલપુરના
નાગ(૫) અને સુલતા(૧)એ ઉછેર્યો હતો. અનીયસ
તે સંસાર ત્યાગી તીર્થંકર અરિષ્ટનેમિનો શિષ્ય બન્યો અને શત્રુંજય પર્વત ઉપર મોક્ષ પામ્યો.
દૃષ્ટિવાદના એક મહત્વના વિભાગનું નામ અનુયોગ
અણુઓગ હોવાથી દૃષ્ટિવાદનું બીજું નામ અણુઓગ કહેવાતું. એક ઉત્કાલિક આગમગ્રન્થ. તેનો ક્રમ યાદીમાં બારમો છે. તે નય, નિક્ષેપ, પ્રમાણ, વગેરેનું નિરૂપણ કરે છે.
તેના વિષયો વિપુલ છે. નીતિ-શાસ્ત્ર, અનુયોગદ્વાર
જ્ઞાનોત્પત્તિશાસ્ત્ર, તર્કશાસ્ત્ર અને બીજા અનેક વિષયોના અગત્યના પાસાઓનો વિચાર કરતો સર્વસંગ્રહરૂપ ગ્રન્થ તે છે. તેથી કંઈક કઠિન છે.
તેનો અણિયોગદાર નામે પણ ઉલ્લેખ થયો છે. અનુયોગદ્વારચૂર્ણિજિનદાસગણિમહત્તરે રચેલ અનુયોગદ્વારની ચૂર્ણિ અનુયોગદ્વાર આ અને અનુયોગદ્વાર એક છે.
२. अणीयस
श्र.
अनीयस
अणुओग
HT.
અનુયોગ
अणुओगदार
आ.
अनुयोगद्वार
મજુમો દ્વારા अणुओगद्दार
IT. आ.
અનુયોદ્રારંવૃSિT अनुयोगद्वार
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8-31