________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
अणुज्जा
ती.श्र
अनवद्या
અનવદ્યા
अणुत्तर
अनुत्तर
અનુત્તર
અનુત્તરમહરિય
ન.
સત્તર-મહાનિર#
અનુત્તર-મહાનેરક
अणुत्तरविमाण
- ટૂં.' મનુતરવિમાન
અનુત્તરવિમાન
તીર્થંકર મહાવીરની પુત્રી પ્રિયદર્શનાનું બીજું નામ. તે જમાલિ(૨)ની પત્ની અને યશસ્વતી(૨)ની માતા હતી. આ યશસ્વતી, સેસવતી(૧) અને અણોજ્ગા નામે પણ ઓળખાતી હતી. જુઓ અનુત્તરવિમાન. અધોલોકમાં છેલ્લા પાંચ નારકોનાં વાસસ્થાનો. તે પાંચે બહુ જ ભયંકર છે, સાતમી નરકભૂમિ તમતમસ્મભામાં આવેલા છે. તેના નામ -કાલ(૯), મહાકાલ(૬), રૌરવ, મહારૌરવ, અપ્રતિષ્ઠાન. અનુત્તરનો શબ્દાર્થ છે શ્રેષ્ઠતમ, ઉચ્ચતમ. આ સ્વર્ગીય વાસસ્થાનો (વિમાનો)નાં નામ-વિજય, વેજયંત, જયંત, અપરાજિય અને સર્વાર્થસિદ્ધ. આ. વિમાનો રૈવેયક વિમાનો ઉપર, ઇષત્ પ્રાભારા. ની નીચે આવેલા છે. તેની ઊંચાઈ ૧૧૦૦ યોજના છે. ત્યાના દેવોનું આયુષ્ય ૩૧ થી ૩૩ સાગરોપમ હોય. અહીં વસતા દેવોમાં જેમનું આયુષ્ય ઉત્કૃષ્ટ હોય છે તેઓ પછીના જન્મમાં મનુષ્ય તરીકે જન્મા લઈ તે જ ભવમાં મોક્ષ પામે છે. પાંચ અનુત્તરવિમાણમાં જન્મેલા દેવોનો વર્ગ. તે દેવોમાં ઉચ્ચનીચપણ હોતું નથી. બધાની સમાન પ્રતિષ્ઠા હોય છે. તેમના ઇંદ્ર હોતા નથી. તેઓ શ્રેષ્ઠતમ રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરેનો ભોગ કરે છે. તેમને કામસુખ માટે શારીરિક સંભોગની. આવશ્યકતા નથી. નવમું અંગ-સૂત્ર. તે ત્રણ વર્ગોમાં વિભક્ત છે. પ્રથમ વર્ગમાં દસ, બીજામાં તેર અને ત્રીજામાં દસ અધ્યયનો છે. આમ આ અંગ ગ્રન્થમાં કુલ તેત્રીશ અધ્યયનો છે. જે વ્યક્તિઓએ મૃત્યુ પછી અનુત્તર વિમાનોમાં જન્મ (ઉપપાત) લીધો છે તેમની દશાઓનું (અવસ્થાઓનું) નિરૂપણ તે કરે છે.
સ્થાન સૂત્રોનુસાર આ અંગસૂત્રમાં દસઅધ્યયનો છે- (૧) ઋષિદાસ, (૨) ધન્ન, (૩) સુનક્ષત્ર, (૪) કાતિય, (૫) સઠાણ, (૬) શાલિભદ્ર, (૭) આનંદ, (૮) તેતલિ, (૯) દશાર્ણભદ્ર, (૧૦) અતિમુક્ત. આ અને અણુધરી એક જ છે. બારાવતીના અહમિત્ર(૨)ની પત્ની અને જિનદેવ (૨)ની માતા.
મજુત્તરોવવાય
ઢે.
મનુત્તરૌપપતિ
અનુત્તરૌપપાતિક
મનુત્તરપપાતિ
અનુત્તરૌપપાતિક
अणुत्तरोववाइय दसा
HT.
दशा
દશા
अणुद्धरी
अ.
अनुद्धरी
અનુદ્ધરી
अणुधरी
अ.
अनुधरी
અનુધરી
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 32