________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
नमुदअ नमोक्कारणिज्जुत्ति नम्मयासुंदरी
HT. AT.
नमुदय નમજ્જારનિ नर्मदासुन्दरी
नरकंतप्पवाय
नरकान्तप्रपात
१. नरकंता
नरकान्ता
२. नरकंता नरकंताकूड
भौ.
नरकान्ता नरकान्ताकूट
नरदत्त
ती.ग. नरदत्त
नरदत्ता नरयविभत्ति नरवाहन
HT.
नरदत्ता नरकविभक्ति नरवाहन
नरवाहणिय
अ.
नरवाहनिक
નમુદય
ગોસાલકના બાર મુખ્ય ઉપાસકોમાંનો એક. નમસ્કારનિર્યુક્તિ આવશ્યકનિર્યુક્તિનો પ્રાથમિક ભાગ. | નર્મદાસુન્દરી એક સતી સ્ત્રી.
જંબૂદ્વીપમાં મંદર પર્વતની ઉત્તરે રમ્યગ પ્રદેશમાં નરકાન્તપ્રપાત
વહેતી નરકંતા નદીનો ધોધ.
જંબુદ્વીપમાં વહેતી ચૌદ મોટી નદીઓમાંની એક. નરકાસ્તા તે રુકિમ પર્વત ઉપર આવેલા મહાપુંડરીક સરોવર
થી નીકળે છે અને પૂર્વ તરફ રમ્યગપ્રદેશમાં વહે છે નરકાન્તા આ અને નરકંતાકૂડ એક છે. નરકાન્તાકૂટ રુકિમપર્વતના આઠ શિખરોમાંનું એક.
બાવીસમાં તીર્થંકર અરિષ્ટનેમિના પ્રથમ ગણધર. નરદત્ત
| તેમનું બીજું નામ વરદત્ત છે. નરદત્તા
એક દેવી. નરકવિભક્તિ સૂત્રકૃત્ સૂત્રનું પાંચમું અધ્યયન. નરવાહન
આ નામની લોકકથાનો નાયક.
માણસોને એક સ્થાનથી બીજા સ્થાને લઈ જવા નરવાહનિક માટેના વાહનોના કામમાં રોકાયેલા ધંધાદારી
માણસોનું ધંધાદારી આરિય(આર્ય) મંડળ.
લાંતકમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા નરેન્દ્ર
દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાર સાગરોપમ વર્ષનું છે
અને તે દેવો બાર હજાર વર્ષે એકવાર શ્વાસ લે છે. નરેન્દ્રકાન્ત ‘ણરિંદ’ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. નરેન્દ્રોત્તરાવતંસક ‘હરિદ’ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.
ઉજ્જૈનીના રાજા પ્રદ્યોતનો પ્રસિદ્ધ હાથી. તે નલગિરિ
અનલગિરિ નામે પણ જાણીતો હતો. નબદામ | ચંદ્રગુપ્તના રાજકાળમાં ચાણક્ય નીમેલો કોટવાળ. નલિન
ભગવતીસૂત્રના શતક ૧૧ નો આઠમો ઉદ્દેશક.
નલિનકૂડ પર્વતનું શિખર. તેની ઊંચાઈ પાંચ સો નલિન
યોજન છે.
ભરતના ભાવિ પ્રથમ તીર્થંકર મહાપદ્મ પાસે નલિન
ભવિષ્યમાં દીક્ષા લેનારા આઠ રાજાઓમાંનો એક.
પશ્ચિમ મહાવિદેહના દક્ષિણ ભાગના ૮ પ્રદેશમાં નલિન
નો એક. અસોગાતેની રાજધાની છે. બીજા કેટલાક સ્થાનોમાં અસોગાના બદલે અવરા નો ઉલ્લેખ છે.
મહાશુક્રમાં આવેલ વિમાન, ત્યાં વસતા દેવોનું નલિન
આયુ ઉત્કૃષ્ટ ૧૮સાગરોપમ છે, ૧૮ પક્ષે એક વાર શ્વાસ લે છે, ૧૮૦૦૦ વર્ષે એક વાર ભૂખ લાગે છે.
नरिंद
नरिंदकंत નરિંકુત્તરવહિંસા
ઢે. ઢે.
નરેન્દ્રન્તિ નરેન્દ્રોત્તર વર્તાસં
नलगिरि
अ.प्रा नलगिरि
नलदाम १. नलिन
नलदाम नलिन
२. नलिन
नलिन
३. नलिन
8.
નીતિન
४. नलिन
भौ.
नलिन
५. नलिन
दे.
नलिन
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 232