________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
२.कंडरीय
कण्डरीक
કણ્ડરીક
कंडिल्ल
कंडू
काण्डिल्य अ.ता कण्डू
कान्त क्रन्द
કાષ્ઠિલ્ય કર્ણી કાન્ત ક્રન્દ
कंत कंद
कंदप्प
कन्दर्प
કન્દર્પ
कंदप्पिय
अ.ता कान्दर्पिक
કાન્દપિક
कंदाहार
अ.ताकन्दाहार
કન્દોહાર
कंदिय
क्रन्दित
ક્રન્દ્રિત
१. कंपिल्ल
आ. काम्पिल्य
કાંડિલ્ય
२. कंपिल्ल
8.
p[qન્ય
કાંપિલ્ય
સાકેત નગરના રાજા પુંડરીક(૨)નો નાનો ભાઈ. પુંડરીકે તેની રૂપાળી પત્ની યશોભદ્રાને વશ કરવા તેની હત્યા કરી હતી. મંડવ ગોત્રની સાત શાખાઓમાંની એક. એક બ્રાહ્મણ પરિવ્રાજક. ધૃતોદ સમુદ્રના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક. આ અને ‘કંદિય’ એક છે. મોટેથી ખડખડાટ હસતો દેવ. તે શક્રના લોકપાલ ‘જસ્મ (૨)ની આજ્ઞામાં છે. સમણ(૧) ભિક્ષુઓનો એક વર્ગ. તે લોકોને હસાવીને પોતાની આજીવિકા રળતા હતા. કંદમૂળ ખાઈને જીવતા વાનપ્રસ્થ તાપસીનો વર્ગ. વ્યંતર દેવોનો એક વર્ગ. તેના બે ઇન્દ્રો છે – સુવત્સ(૨) અને વિસાલ(૨). અંતકૃદ્દશાના પ્રથમ વર્ગનું સાતમું અધ્યયન. બારાવતી નગરીના અંધકવૃષ્ણિ અને ધારિણીનો પુત્ર. તેણે તીર્થંકર અરિષ્ટનેમિની આજ્ઞામાં રહી બાર વર્ષ સુધી શ્રમણ જીવનની આરાધના કરી અને પછી શત્રુંજય પર્વત ઉપર મોક્ષ પ્રાપ્ત કર્યો. ચક્રવર્તી બ્રહ્મદત્તની પત્ની મલયવતીના પિતા પંચાલની ગંગા નદીના તીરે આવેલી રાજધાની. દ્રૌપદીનો સ્વયંવર આ નગરમાં થયેલો. | તીર્થંકર પાર્થ અને મહાવીર આ નગરમાં આવેલા. તેરમાં તીર્થંકર વિમલે આ નગરમાં જન્મા લીધેલો તેમજ દીક્ષા પણ ગ્રહણ કરી હતી.
પરિવ્રાજક સંબડ (૧) અને નિદ્ભવ અશ્વમિત્ર આ નગરમાં આવેલા. જ્યારે શ્રાવક કુંડકોલિય તો આ નગરના જ હતા. આ અને કંપિલ્લ(૪) એક છે. આ અને કંપિલ્લ(૪) એક છે. નાગકુમાર દેવ. તે અને બીજો નાગકુમાર દેવા સંબલ તેમના પૂર્વભવમાં બળદો હતા.
તે બન્નેએ તેમના માલિકની જેમ જ વ્રતોનું પાલન કર્યું જેના પરિણામે તેઓ મૃત્યુ પછી નાગ કુમાર દેવો તરીકે જન્મ્યા હતા. ગંગા પાર કરતા મહાવીરના માર્ગમાં આવેલા વિપ્નોને તેમણે દૂર કર્યા હતા.
३. कंपिल्ल
૪.
Ifqન્ય
કાંપિલ્ય
४. कंपिल्ल
tતી. [પૂન્ય
કાંપિલ્ય
कंपिल्लपुर कंपेल्लपुर
ऐ.ती. काम्पिल्यपुर ऐ.ती. काम्पिल्यपुर
કાંપિલ્યપુર કાંડિલ્યપુર
कंबल
कम्बल
કંબલ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 91