________________
१. दसार
२. दसार
दसारकुलनंदन
दसारमंडल
दसारसीह
दहण
दहवइ
१. दहावइ
.
२. दहावइ
च. अ. दशार्ह
૬.
મા.
.
दसासुयक्खंध મા. दशाश्रुतस्कन्ध
दशार्ह
. दहन
.
. द्रहवती
મો.
दशार्हकुलनन्दन
दशार्हमण्डल
दशार्हसिंह
માં.
.
છે.
‘ગામ-વૃહત્-નામ જોષ:’ માન-શ્
द्रहावती
द्रहावती
દશાર્હ
દશાહ
દશાર્હકુલનંદન દશાર્હમણ્ડલ
દશાર્હસિંહ
દશાશ્રુતસ્કન્ધ
દહન
દ્રહવતી
દ્રહાવતી
दहमुख
दधिमुख
દધિમુખ
१. दहिमुह
दधिमुख
દધિમુખ
૨. પતિમુહ(T)
રઘિમુલ()
દધિમુખ(ક)
मुनि दीपरत्नसागरजी रचित 'आगम- बृहत् - नाम कोष: ' भाग - १
દ્રહાવતી
બધા બલદેવ તેમજ બધા વાસુદેવનું સમૂહ વાચક નામ. તેમનો વંશ દૂસમસુસમા આરામાં શરૂ થાય છે. દરેક અવસર્પિણી અને ઉત્સર્પિણીમાં તે વંશ માં ૯ બલદેવ અને ૯ વાસુદેવ થાય છે. વર્તમાન કાલચક્રના પ્રથમ દશાર ત્રિપૃષ્ઠ છે. વાસુદેવ કૃષ્ણ ને દશારસીહ કહેવામાં આવે છે.
વાસુદેવ કૃષ્ણના આધિપત્ય નીચેના માનનીય રાજાઓ તરીકે વૃષ્ણિના દસ પુત્રો જે બારાવતીના હતા. તે આ પ્રમાણે- સમુદ્રવિજય, અકખોભ, થિમિય, સાગર, હિમવંત, અયલ, ધરણ, પૂરણ, અભિચંદ્ર અને વસુદેવ.
આ અને વસુદેવ એક છે.
બંધદશાનું ચોથું અધ્યયન.
આ અને વાસુદેવ(૨) કૃષ્ણ(૧) એક છે.
અંગબાહ્ય કાલિક આગમસૂત્ર. સ્થાન સૂત્રમાં આચારદશાના દસ અધ્યયનોના જે નામો છે તેના આધારે સ્પષ્ટ છે કે આચારદશા અને દશાશ્રુતસ્કંધ એક જ ગ્રન્થ છે.
દશાશ્રુતસ્કંધ ઉપર એક નિર્યુક્તિ અને એક ચૂર્ણિ રચાયેલ છે.
પાડલિપુત્રના બ્રાહ્મણ હુતાસનનો પુત્ર. તેણે તેના માતાપિતા અને મોટાભાઈ સાથે સંસારનો ત્યાગ કર્યો હતો.
જુઓ ‘દહાવઈ’.
નીલવંત પર્વતના દક્ષિણ ભાગમાં આવેલું સરોવર. મહાવિદેહ ક્ષેત્રના બે પ્રદેશો આવર્ત અને કચ્છગાવતીમાંથી આવર્તની પૂર્વે અને કચ્છગાવતીની પશ્ચિમે આ સરોવર છે. તે સરોવરના દક્ષિણ ભાગમાંથી દ્રહાવતી નદી નીકળે છે.
દ્રહાવતી નામના સરોવરમાંથી નીકળતી, આવર્ત પ્રદેશથી કચ્છગાવતીપ્રદેશને અલગ કરતી અને દક્ષિણમાં આવેલી સીતા નદીને મળતી નદી. તે મંદર પર્વતની ઉત્તરપૂર્વમાં વહે છે.
જુઓ દધિમુહ.
લોકપાલ વરુણના કુટુંબના દેવોનો પ્રકાર. જુઓ દધિમુહ.
પૃષ્ઠ- 196