________________
‘માન-દ-નામ વકોષ:' મા I-૨
३. दसधणु
आ.
दशधनुष
| દશધનુષ
दसपुर
છે
ટૂશપુર
દશપુર
१. दसरह
च.
दशरथ
દશરથ
२. दसरह
दशरथ
દશરથ
વૃષ્ણિદશાનું અગિયારમું અધ્યયન. એક નગર. વીતિભય નગરના રાજા ઉદાયને બીજા દસ રાજાઓ સહિત ઉજ્જૈનીના રાજા પ્રદ્યોત ઉપર આક્રમણ કર્યું અને તેને કેદ કર્યો કારણ તે જીવંત સ્વામિની મૂર્તિ ચોરી ગયો હતો. ઉજ્જૈનીથી પાછા ફરતા માર્ગમાં વરસાદના લીધે કોઈ સ્થાને ઉદાયના ને રોકાવું પડ્યું. ત્યાં પર્યુષણ પર્વની આરાધના. કરી, એક દિવસનો ઉપવાસ કર્યો અને પ્રદ્યોતને મુક્ત કર્યો. તેના દસ સાથી રાજાઓએ ત્યાં માટી નો દુર્ગ સલામતિ માટે બાંધ્યો. જ્યારે તેઓ ત્યાંથી છૂટા પડ્યા ત્યારે કેટલાક રાજશ્રેષ્ઠીઓએ ત્યાં વસવાટ કર્યો અને તે સ્થાનનું નામ દસપુર રાખ્યું. વર્તમાન અવસર્પિણી કાલચક્રના આઠમા બલદેવ પદ્મ અને ૮મા વાસુદેવ નારાયણના પિતા. તેમની પત્નીમાં અપરાજિતા અને કેક ઈનો ઉલ્લેખ છે. ભરત ક્ષેત્રના અતીત ઉત્સર્પિણી અને અવસર્પિણી. કાલચક્રના દસ કુલગરોમાંનો એક.
સ્પષ્ટતા માટે જુઓ ‘કુલકર’. બારાવતીના રાજા બલદેવ અને રાણી રેવઈનો. પુત્રબાકીનું વર્ણન નિશધના વર્ણન જેવું જ છે. વૃષ્ણિદશાનું સાતમું અધ્યયન. અંગબાહ્ય ઉત્કાલિક આગમસૂત્ર. તેનું દસકાલિક નામ પણ છે. તેની નિર્યુક્તિ અનુસાર શીર્ષક બે વિચારો અર્થાત્ સંખ્યા અને કાલ ઉપર આધારિત છે. ‘દાસ’ શબ્દ દર્શાવે છે કે તેમાં દસ અધ્યયનો છે અને ‘કાલિક’ શબ્દ સૂચવે છે કે દિવસના સમયમાં (ત્રીજી પૌરુષી પૂરી થાય તે પહેલા) આ ગ્રંથને આગમોમાંથી તેના સારરૂપે રચવામાં આવેલ છે. ‘કાલિક’ના બદલે વપરાયેલ ‘વેયાલિય’ શબ્દ સૂચવે છે કે આ ગ્રંથનો સ્વાધ્યાય, પાઠ કે વાચના વિકાલ સમયે અર્થાત્ સંધ્યાસમયે કરી શકાય છે. દશવૈકાલિક ઉપર ગદ્યમય વિવેચન. તેનું પ્રમાણ ૭૫૭૬ શ્લોક છે. ઉત્તરાધ્યયન અને આવશ્યક | ગુણિમાં તેનો ઉલ્લેખ છે. જુઓ જિનદાસગણિમહત્તર આ અને દશાશ્રુતસ્કંધ એક છે.
३. दसरह
दशरथ
દશરથ
૪.
૨૬
HT.
दशरथ
દશરથ
दसवेआलिय
आ.
दशवैकालिक
દશવૈકાલિક
दसवेयालिय चुण्णि
M. ટૂર્વે@િpf
દશવૈકાલિકચૂર્ણિ
दसा
HT.
दशा
દશા
-nu-વવહાર
મા.
T-éqव्यवहार
દશા-કલ્પવ્યવહાર
દશા, કલ્પ, વ્યવહાર એ ત્રણે છેદસૂત્રો છે, તેના અધ્યયનોની કુલ સંખ્યા છવ્વીસ છે.
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ5- 195