________________
दरिद्द
दविल
दसउर
दसकालिय
दसकालिय णिज्जुत्ति
दसगालिय
दसचित्त
समाहिट्ठाण
दसण्ण
दसण्णकूड
दसण्णपुर
१. दसण्णभद्द
२. दसण्णभट्
१. दसधणु
२. दसधणु
.
તેમ તે
.
મા.
મા.
મા.
sit.
માં.
.
.
મા.
दरिद
द्रविड
दशपुर
दशकालिक
दशकालिक नियुक्ति
दशकालिक
दशचित्त समाधिस्थान
दशार्ण
दशार्णकूट
दशार्णपुर
दशार्णभद्र
दशार्णभद्र
दशधनुष्
‘આગમ-વૃત-નામ જોષ:’ ભાગ-૨
દરિદ્ર
વિડ
દશપુર
દશકાલિક
दशधनुष्
દશકાલિક
નિર્યુક્તિ
દશાલિક
દચિત્ત સમાધિસ્થાન
દાણ
દશાર્ણકૂટ
દશાર્ણપુર
દશાર્ણભદ્ર
દશાર્ણભદ્ર
દધનુ
દધનુષ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम बृहत् नाम कोष : ' भाग - १
કયંગલાનો પાખંડમતવાદી. તેણે ચોસાલકને પીટ્યો હતો.
આ અને દમિલ એક છે.
જુઓ દસપુર. દશવૈકાલિકનું બીજું નામ.
દસકાલિક અથવા દશવૈકાલિક ઉપર ભદ્રબાહુએ રચેલ ગાથાબદ્ધ વિવેચન. આવશ્યક, આચાર, ઉત્તરાધ્યયન ઉપરની નિર્યુક્તિઓ પૂર્ણ રચાઈ ગયા પછી જ આ નિયુક્તિની રચના કરવામાં આવી હતી. પિંડનિયુક્તિ આનો જ એક ભાગ છે. આ અને દશવૈકાલિક એક છે.
આચારદશાનું પાંચમું અધ્યયન.
એક આર્યદેશ જેની રાજધાની ‘મળિયાવઈ હતી.
ચિત્ર અને સંભૂત તેમના પૂર્વભવમાં આ દેશમાં એક બ્રાહ્મણના ગુલામ તરીકે જન્મ્યા હતા. રાજા દશાર્ણભદ્ર અહીં રાજ કરતા હતા. દશાર્ણપુર નગરની ઉત્તરપૂર્વમાં આવેલો ડુંગર. જ્યારે મહાવીર તેના ઉપર વિચરતા હતા ત્યારે ઐરાવત હાથીસવાર શકએ આવીને વંદન કર્યા. એક નગર જેની ઉત્તરપૂર્વમાં દશાર્ણકૂડ આવેલો છે. તેનો રાજા દશાર્ણભદ્ર હતો. આ નગરમાં ઉજ્જૈનીના જિતશત્રુ રાજાના પુત્રે સંસારનો ત્યાગ કરી શ્રમણત્વ સ્વીકાર્યું હતું. આ નગર એલકચ્છ તરીકે પણ જાણીતું હતું.
દશાર્ણપુર નગરના રાજા. તેને તેની સંપત્તિનું બહુ અભિમાન હતું. એકવાર તે નગરમાં ભ- મહાવીર પધાર્યા ત્યારે શક્ર એ તેની સંપત્તિ થી ચડિયાતા પ્રકારની સંપત્તિનું પ્રદર્શન કરી તેનું અભિમાન ઊતાર્યું, પછી દશાર્ણભદ્ર રાજા સંસારનો ત્યાગ કરી શ્રમણ થઈ વિચરવા લાગ્યા. અનુત્તરોપપાતિકદશાનું નવમું અધ્યયન. તે હાલ અસ્તિત્વમાં નથી, નષ્ટ થઈગયું છે.
આવતી ઉત્સર્પિણીમાં થનારા ભરતક્ષેત્ર તેમજ ઐરાવતક્ષેત્રના આ જ નામના ભાવિ કુલકર. સ્પષ્ટતા માટે જુઓ કુલશ્કર.
બારાવતીના રાજા બલદેવ, રાણી રેવઈનો પુત્ર. બાકીનું વર્ણન નિશધના વર્ણન જેવું જ છે.
પૃષ્ઠ- 194