________________
‘સામ-દ-નામ વકોષ:' મા I-૨
अवंतिवद्धण
अ.
अवन्तिवर्द्धन
अवंतिसुकुमाल
8.
અવન્તિકુમાર
અવંતિસુકુમાર
अवंतिसेण अवंतिसोमाल अवंती अवकिण्णपुत्त अवज्झा
अवन्तिसेन અવન્તિસøનાર अवन्ती अवकीर्णपुत्र अवध्या
અવંતિસેન અવંતિસુકમાર અવંતી અવકીર્ણપુત્ર
8.s.
અવધ્યા
अवतंस
મી.
अवतंस
અવતંસ
अवय
ઉજ્જૈનીના રાજા પાલક(૨)નો પુત્ર. વધુ વિગત માટે જુઓ અજિતસેન(૨). ઉજ્જૈનીના ભદ્રા(૩૫) સાર્થવાહીનો પુત્ર. તેને ૩૨ પત્નીઓ હતી. તે સંસાર ત્યાગી સુહસ્તિ(૧)નો. શિષ્ય બન્યો, તરત જ તેણે (પાણી સહિત) બધી
જ જાતના આહારનો ત્યાગ કર્યો અને ચિન્તના | તથા ધ્યાન કરવાનું શરૂ કર્યું. તેમના સાથળનું માંસ શિયાળવી ખાઈ ગઈ છતાં તે ધ્યાનમાં સ્થિર રહ્યા અને શાંત ચિત્તે મરણ પામ્યા. જ્યાં તે મરણ પામ્યા ત્યાં તેમની સ્મૃતિમાં મહાકાલ નામે ઓળખાતુ મંદિર બાંધવામાં આવ્યું. ઉજ્જૈનીના રાજ્યવર્ધનનો પુત્ર. જુઓ અજિતસેના આ અને અવંતિસુકુમાલ એક જ છે. આ અને ‘અવંતિ' એક જ છે. ‘કરકંડુ’નું બીજું નામ. મહાવિદેહના ગંધિલ(૧) પ્રદેશની રાજધાની. મંદર પર્વતના સોળ નામોમાંનું એક નામ. વડિંસ (૨) અને વહેંસ આ બે તેનાં જ રૂપો છે. ભગવતીસૂત્રના તેવીસમાં શતકનો ત્રીજો ઉદ્દેશક. પૂર્વીય ધાતકીખંડમાં આવેલા ભરતક્ષેત્રના દક્ષિણા અર્ધની રાજધાની. તેના રાજા પદ્મનાભે દ્રૌપદીનું અપહરણ કર્યું હતું. વાસુદેવકૃષ્ણ તેને પાછી લઈ આવેલા. તે નગરી અમરકંકા પણ કહેવાતી હતી. જ્ઞાતાધર્મકથાના પ્રથમ શ્રુતસ્કન્ધનું સોળમું અધ્યયન જંબૂદ્વીપમાં મહાવિદેહના ચાર ઉપક્ષેત્રોમાંનું એક જે મંદરપર્વતની પશ્ચિમે આવેલું છે. અવરવિદેહની વચ્ચે થઈને સીતોદા નદી પશ્ચિમ તરફ વહે છે તે અવરવિદેહના બે સરખા ભાગ કરે છે. અવરવિદેહ ને આઠ પ્રદેશો છે- વપ્પ(૧), પપ્પ(૧) વગેરે. કેટલાક તિર્થંકરો અને કુલક રો પોતાના પૂર્વ | ભવોમાં અહીં જન્મ્યા હતા. જુઓ મહાવિદેહ(૧). નિસધ(૨) પર્વતનું શિખર. નીલવંત(૧) પર્વતનું શિખર. મહાવિદેહના નલિન(૪) પ્રદેશની રાજધાની. જુઓ નલિન(૪).
HT.
अवक
અવક
१. अवरकंकाऐ.
अपरकङ्का
અપરકંકા
२. अवरकंका
आ.
अपरकङ्का
અપરકંકા
૧. અવવિદ
શ્રી.
ઉપરવટું
અપરવિદેહ
7.
अपरविदेह
२. अवरविदेह ३. अवरविदेह
અપરવિદેહ અપરવિદેહ
अपरविदेह
अवरा
अपरा
અપરા
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ૩- 50