________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
२.अरुणोद
भौ.
अरुणोद
અરુણોદ
अरुणोदग
भौ.
अरुणोदक
અરુણોદક
१. अरुणोववाय
आ.
अरुणोपपात
અરુણોપપાત
२. अरुणोववाय
आ.
अरुणोपपात
અરુણોપરાત
अरुणोवाअ
अरुणावपात
અરુણાવપાત
अरोस
अरोष
અરોષ
अलंबुसा
अलम्बुषा
અલખુષા
१. अलक्ख
HT.
Hસક્ષ
અલક્ષ
२. अलक्ख
अलक्ष
અલક્ષ
અરુણ(૪)ને બધી બાજુથી ઘેરી વળેલો સમુદ્ર. આ સમુદ્ર પોતે બધી બાજુથી અણવર(૧) દ્વીપથી ઘેરાયેલો છે. સુભદ્ર(૫) અને સુમણભદ્ર(૪) દેવો તેના અધિષ્ઠાતા દેવો છે. આ અને અરુણોદ(૨) એક જ છે. અરુણદેવના જન્મ આદિના વર્ણન યુક્ત કાલિક આગમગ્રન્થ જે વિચ્છેદ છે.૧૨વર્ષ નો સાધુપર્યાય પૂરો કરનાર સાધુને તે ભણવાની અનુજ્ઞા છે. સંક્ષેપિતદશાનું એક અધ્યયન. આ અને અરુણોવવાય(૧) સમાન જણાય છે. અરુણ(૪) પછી આવેલો વલયાકાર દ્વીપ. તે.
અને અણવર(૧) દ્વીપ એક જ લાગે છે. | એક અનાર્ય દેશ અને જેની પ્રજા. જેમને ‘હારોસ પણ કહેવામાં આવે છે.
ચક(૧) પર્વતના ઉત્તરભાગમાં આવેલા રત્ન(૨) શિખર ઉપર રહેતી પ્રધાન દિસાકુમારી, | અંતકૃદ્દશાના છઠ્ઠા વર્ગનું સોળમું અધ્યયન. વારાણસીનો એક રાજા, જે સંસાર ત્યાગી તીર્થંકર મહાવીરનો શિષ્ય બની ગયો હતો અને જે વિપુલ | (૧) પર્વત ઉપર મોક્ષ પામ્યો હતો.
વૈશ્રમણની રાજધાની. બારાવતી, વિનીતા વગેરે | નગરોના વર્ણનમાં ઉપનામ રૂપે તે ઉલ્લેખાય છે. સિંધુ નદીની પેલે પાર આવેલું એક અનાર્ય નગર. ચક્રવર્તી ભરતના સેનાપતિ સુણ વડે તે જીતાયુ આ અને ‘અવકિર્ણપુત્ર એક જ છે. જુઓ ‘અવંઝપ્પવાય'. શુભાશુભ કર્મોના ફળને નિરૂપતું અગિયારમું પૂર્વ. ભરતક્ષેત્રનું એક જનપદ. તેનું મુખ્ય નગર ઉજ્જૈની. હતું. પ્રદ્યોત અને સંપ્રતિ રાજાઓએ ત્યાં રાજ્ય કર્યું હતું. સાધુઓને વિહાર કરવા માટે જે દેશોની. ભલામણ કરવામાં આવી છે તેમાંનો એક દેશ. અવંતિવર્ધન અને પાલક(૨) પણ તેના રાજાઓ હતા. મલ્લ અટ્ટન આ દેશનો હતો. તુંબવના વસાહત યા વસતિ આ દેશમાં હતી. ઉજ્જૈનીનું બીજું નામ. ચંડરુદ્ર આચાર્ય અહીં આવ્યા હતા. તેની ઉત્તરે જિર્નોક્રાણ ઉદ્યાના આવેલું હતું.
अलयापुरी
अलकापुरी
અલકાપુરી
अलसंड
अलसन्द
અલસંદ
8..
अवइण्णग अवंझ अवंझप्पवाय
अवकीर्णक अवन्ध्य
અવકીર્ણક અવધ્ય
HT. T.
अवन्ध्यप्रवाद
અવધ્યપ્રવાદ
१. अवंति
ऐ
अवन्ति
અવંતિ
२. अवंति
अवन्ति
અવંતિ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 49