________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
थावच्चापुत्त
स्थापत्यापुत्र
સ્થાપત્યાપુત્ર
સ્થાપત્યાસુત
સ્થાવર
थावच्चासुय १. थावर २. थावर १.थिमिय
श्र. स्थापत्यासुत HT. स्थावर अ.ती स्थावर आ. स्तिमित
સ્થાવર સ્તિમિત
બારાવતીની થાવચ્ચાનો પુત્ર. તે ૩૨ કન્યાઓને પરણ્યો હતો. તે સંસાર ત્યાગી ૧૦૦૦ પુરુષો સાથે ભઅરિષ્ટનેમિના શિષ્ય બન્યા. વાસુદેવ કૃષ્ણ તેમનાં કુટુંબની જવાબદારી લીધી. થાવસ્યા પુત્ર ચૌદ પૂર્વે ભણ્યા. સેલગપુર ના રાજા અને મંત્રી તેમના ઉપદેશથી પ્રભાવિત થઈ ઉપાસકો બની ગયા. તાપસ શુક્ર પોતાના ૧૦૦૦ શિષ્યો સાથે તેમના શિષ્ય બન્યા. થાવસ્ત્રાપુત્રને પુંડરીયા પર્વત ઉપર કેવળજ્ઞાન થયું ત્યાં જ નિર્વાણ પામ્યા આ અને થાવસ્ત્રાપુત્ર એક છે. ભગવતીસૂત્રના સાતમા શતકનો ત્રીજો ઉદ્દેશક. રાજગૃહીનો બ્રાહ્મણ. તે મહાવીરનો પૂર્વભવ હતો. અંતકૃદ્દશાના પહેલા વર્ગનું પાંચમું અધ્યયન. બારાવતીના અંધગવૃષ્ણિ અને ધારિણી નો પુત્ર. ૮ રાજકુમારીને પરણ્યો હતો. તે સંસાર ત્યાગ કરી ભ, અરિષ્ટનેમિના શિષ્ય બન્યા, ૧૨ વર્ષ શ્રમણ જીવનની સાધના પછી શત્રુંજય પર્વતે મોક્ષ પામ્યા સૂત્રકૃત્ નું ચોથું અધ્યયન. આ અને ‘ઇન્થિા પરિણા ’ એક છે. અગિયાર કરણમાંનું એક કારણ. તેનું બીજું નામાં ‘તેત્તિલ’ છે. શ્રમણ-શ્રમણીઓને પેલે પાર જવાનો .
२. थिमिय
स्तिमित
તિમિત
थीपरिण्णा
आ.
स्त्रीपरिज्ञा
સ્ત્રીપરિજ્ઞા
थीलोयण/ थीविलोअण
HT.
स्त्रीविलोचन
સ્ત્રીવિલોચન
१. थूणा
स्थूणा
સ્થૂણા
२. थूणा
स्थूणा
પૂણા
३. थूणा थूणाग
स्थूणा स्थूणाक
સ્થણી Qણાક
थूभकरंड
स्तूपकरण्ड
સૂપકરડ
એક સંનિવેશ જ્યાં મહાવીર પોતાના એક પૂર્વભવા માં બ્રાહ્મણ પૂષ્યમિત્ર તરીકે જન્મ્યા હતા. આ અને ‘યૂણાગ’ એક છે. મહાવીરે જેની મુલાકાત લીધી હતી તે સંનિવેશ. ઋષભપુરની પાસે આવેલું ઉદ્યાન. તેમાં યક્ષ ધન્ય નું ચૈત્ય હતું. આ ઉદ્યાનમાં મહાવીરે રાજકુમાર ભદ્રનંદીને દીક્ષા આપી હતી. મહાપદ્મ રાજાના મંત્રી સગડાલના બે પુત્રોમાંનો એક. સંસાર ત્યાગી સંભૂતવિજયનો શિષ્ય બન્યો. સંસારત્યાગ પહેલાં ૧૨ વર્ષ પાડલિપુત્રની પ્રસિદ્ધ ગણિકા કોશા સાથે રહ્યા હતા અને શ્રમણ બન્યા. પછી ચોમાસામાં કોઈ પણ જાતના ખૂલન વિના તેની સાથે રહ્યા. તે મહાવીરનિર્વાણ પછી ૨૧૫માં વર્ષે મૃત્યુ પામ્યા. તેમના બે મુખ્ય શિષ્યોને હતા. – મહાગિરિ અને સુહસ્તિ. જુઓ દૃષ્ટિવાદ.
थूलभद्द
श्र.
स्थूलभद्र
સ્થૂલભદ્ર
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 188