________________
१. तोसलिअ
२. तोसलिअ
तोसलिणगर
तोसलिपुत्त
थणिय
थणियकुमारी
थारुकिण
थारु गिण
थालइ
મ.
थावच्चा
સતી
211.
तोसलिक
थणियकुमार છે. स्तनितकुमार
तोसलिक
तोसलिनगर
*. तोसलिपुत्र
મા स्तनित
.
.
. थारुकिन
स्तनितकुमारी
थारुकिन
अ. ता स्थालकिन्
‘આગમ-વૃત-નામ જોષ:’ ભાગ-૨
स्थापत्या
નોસલિક
તોસલિક
તોસલિનગર
તોસલિપુત્ર
સ્ટનિત
સ્તનિતકુમાર
સ્તનિતકુમારી
થાકન
થાકન
સ્થાલકિન
સ્થાપત્યા
मुनि दीपरत्नसागरजी रचित 'आगम बृहत् नाम कोष : ' भाग - १
વેપારી પાસેથી ખરીદેલી રત્નોની જિનપ્રતિમાઓને
ખૂબ જ કાળજીથી રક્ષનાર રાજા. આ રાજાનું નામ જે સ્થાનનો તે હશે તે સ્થાનના નામ ઉપરથી નિષ્પન્ન થયું લાગે છે.
મહાવીરને ચોર હોવાની શંકાથી સાત વાર બંધન થી બાંધનારો તોસલિનો ક્ષત્રિય રાજા. જેટલી વાર મહાવીરને બંધનથી બાંધવામાં આવ્યા તે બધી વખત બંધન તૂટી જતું હતું તેથી રાજાએ છેવટે તેમને છોડી મૂક્યા.
આ અને તોસલિ(૧) એક છે.
બારમાં અંગસૂત્ર દૃષ્ટિવાદનું જ્ઞાન ધરાવનાર આચાર્ય, જ્યારે તે દાસપુર નગરના ‘ઉચ્છ્વાર’ ઉદ્યાનમાં વાસ કરતા હતા ત્યારે આર્ય રક્ષિત તેમની પાસે દૃષ્ટિવાદ સૂત્ર ભણવા ગયા હતા. ત્યાં તે તેમના શિષ્ય બન્યા.
તોસલિપુત્ર, આર્ય રક્ષિતના મામા હતા.
ભગવતીસૂત્રના સોળમાં શતકનો ચૌદમો ઉદ્દેશક,
ભવનપતિ દેવોના દસ ભેદોમાંથી એક ભેદ. સ્તનિત કુમાર દેવો શના લોકપાલ વગની આજ્ઞામાં છે.
તેમનાં રહેણાંકો છોત્તેર લાખ છે. ઘોસ અને મહાધોસ તેમના ઇન્દ્રો છે. તેમનું ઉત્કૃષ્ટ આયુષ્ય બે પલ્યોપમ વર્ષોથી કંઈક કમ છે જ્યારે જઘન્ય આયુ દસ હજાર વર્ષોનું છે. આ દેવોના ઘંટનું નામ નંદિઘો છે.
ભવનપતિ દેવીઓનો એક ભેદ. આ દેવીઓ સ્તનિત કુમાર દેવોની જોડ છે.
આ અને 'ધારુગિણ' એક છે.
એક અનાર્ય દેશ જ્યાંથી કન્યાઓને દાસીઓ તરીકે લાવવામાં આવતી હતી. બીજી એક જગ્યાએ આ દેશનો ‘ધોરુગિણ' નામે ઉલ્લેખ છે. જુઓ ‘ચારુગણ’.
વાનપ્રસ્થ તાપસોનો વર્ગ, જે પોતાની બધી ચીજો (થાળી, પાત્રો) પોતાની સાથે જ રાખતો. બારાવતીની એક સાર્થવાહી. તેને થાવરચ્ચાપુત્ર નામનો એક પુત્ર હતો.
પૃષ્ઠ- 187