SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨ २. उत्तर कुउत्तरकुरु ४. उत्तरकुरु ५. उत्तरकुरु उत्तरकुरुदह भौ. उत्तरकूलग अ.ती उत्तरखत्तियकुंडपुर उत्तरचूलिया HT. उत्तरज्झयण आ. उत्तरकुरु ઉત્તરકુરુ ઉત્તરકુરુ(૧) પ્રદેશનો અધિષ્ઠાતા દેવ. उत्तरकुरु ઉત્તરકુરુ ઉત્તરકુરુ(૧) પ્રદેશમાં આવેલું સરોવર. उत्तरकुरु ઉત્તરકુરુ ગંધમાદનપર્વતનું શિખર, માલવંતપર્વતનું શિખર સાકેત નગરની બહાર આવેલું ઉદ્યાન. તેમાં યક્ષ उत्तरकुरु ઉત્તરકુરુ પાર્શ્વમિત્રનું ચૈત્ય હતું. उत्तरकुरुद्रह | ઉત્તરકુરુહ આ અને ‘ઉત્તરકુરુ'(૩) એક છે. ગંગાના ઉત્તરતટમાં જ જેમણે પોતાનું આવવું-જવું उत्तरकूलक ઉત્તરકૂલક મર્યાદિત કરી દીધું છે. તે વાનપ્રસ્થ તાપસીનો. વર્ગ. ઉત્તરક્ષત્રિય$ષ્કપુર ઉત્તરક્ષત્રિયકુંડપુર જુઓ ‘ખત્તિયકુંડપુર’. ઉત્તરપૂર્તિ ઉત્તરચૂલિકા આગમગ્રંથ જે નાશ પામ્યો છે. એક અંગબાહ્ય કાલિક સૂત્ર. તેના કર્તા અનેક છે. તેમાં ૩૬ અધ્યયનો છે. ‘ઉત્તરાધ્યયન’ નામમાં રહેલો ‘ઉત્તર’ શબ્દ ત્રણ અર્થમાં છે– અંતિમ, ઉત્તમ, પછી. કેટલાક માને છે ઉત્તરાધ્યયનગત ઉપદેશ મોક્ષ પ્રાપ્ત કરતા પહેલા મહાવરે આપેલો અંતિમ ઉપદેશ છે. કેટલાક ‘ઉત્તર’ શબ્દનો અર્થ | ઉત્તમ કરે છે, કહે છે કે ઉત્તરાધ્યયનના અધ્યયનો उत्तराध्ययन ઉત્તરાધ્યયન (અર્થાત્ તદ્ગત ઉપદેશ) છે. બીજા કેટલાક કહે છે કે ‘ઉત્તરાધ્યયન’ નામમાં ‘ઉત્તર’ શબ્દ પ્રયોગ એવું જણાવે છે કે દશવૈકાલિક રચના પૂર્વેના કાળા માં ઉત્તરાધ્યયનનું પઠન આચારના પઠન પછી થતું હતું અને ઉત્તર કાળે દશવૈકાલિકની રચના થયા પછીના કાળમાં ઉત્તરાધ્યયનનું પઠન દશવૈકાલિકના પઠન પછી કરવામાં આવે છે. ગોપાલિક-મહત્તરના શિષ્ય દ્વારા ઉત્તરાધ્યયના 87RTધ્યયનQ ઉત્તરાધ્યયન યૂર્ણિ ઉપર રચવામાં આવેલી ચૂર્ણિ પ્રકારનું વિવેચન. તે શિષ્ય જિનદાસગણિમહત્તરનું છે. उत्तराध्ययन ઉત્તરાધ્યયન ભદ્રબાહુસ્વામી દ્વારા ઉત્તરાધ્યયન ઉપર રચવામાં नियुक्ति નિર્યુક્તિ { આવેલી ગાથાબદ્ધ નિર્યુક્તિ પ્રકારનું વિવેચન. જંબુદ્વીપમાં આવેલા ભરત ક્ષેત્રનો ઉત્તરાર્ધ, તે વૈતાદ્યપર્વતની ઉત્તરે, લધુહિમવંત પર્વતની. દક્ષિણે, પશ્ચિમ લવણસમુદ્રની પૂર્વે અને પૂર્વ ઉત્તરાપરત ઉત્તરાર્ધભરત લવણ સમુદ્રની પશ્ચિમે આવેલો છે. તેની લંબાઈ પૂર્વ-પશ્ચિમ છે, તેની પહોળાઈ ઉત્તર-દક્ષિણ છે. તે આપાત કોમનું પણ વસવાટનું સ્થાન રહ્યું છે. તેમાં ગંગા અને સિંધુ નદીઓ વહે છે. उत्तरज्झयण चुण्णि T.. उत्तरज्झयण णिज्जुत्ति HT. उत्तरङ्कभरह મો. मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१ વૃક- 76
SR No.035091
Book TitleAgam Buhat Nam Kosh Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2020
Total Pages250
LanguageSanskrit, Hindi
ClassificationDictionary & agam_dictionary
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy