________________
3. અરમિત્ત
१. अरि
२. अरि
अर
अरिट्ठपुरा
*.
अरिट्ठा
अरिट्ठाव
अरिहमित्त
१. अरुण
મ.
તી.ત્ર
તી.
अर्हन्मित्र
अरिष्ट
કા अरिष्ट
'
*
*.
अरिष्टनेमि
અરિષ્ટપુરી
અરિષ્ટા
અરિષ્ટાવતી
અન્યત્ર
ન
અરુણ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम बृहत् नाम कोष : ' भाग - १
अरिष्टपुरी
अरिष्टा
अरिष्टावती
अर्हन्मित्र
‘આગમ-વૃત-નામ જોષ:’ ભાગ-૨
अरुण
અર્હન્મિત્ર
અરિષ્ટ
અરિષ્ટ
અરિષ્ટનેમિ
શ્રમણ ગુરુ જેમણે અહંન્નક (૨)ને તગરામાં દીક્ષા આપી હતી.
મંડવ ગોત્રની સાત શાખાઓમાંની એક શાખા. પંદરમાં તીર્થંકર ધર્મ(૩)નો સૌપ્રથમ શિષ્ય. વર્તમાન અવસર્પિણીમાં થયેલા બાવીસમાં તીર્થકર જે નેમિ નામે પણ પ્રસિદ્ધ હતા. તે હરિવંસના હતા. તે સોરિયપુરના રાજા સમુદ્રવિજય(૧) અને તેમની રાણી શીવા(૨)ના પુત્ર હતા. રથનેમિ વગેરે તેમના ભાઈઓ હતા. તેમની ઊંચાઈ દસ ધનુષ અનેવર્ણ શ્યામ હતો.
ઉગ્રસેન રાજાની કુંવરી રાજીમતિ સાથે તેમનું સગપણ નક્કી થયું હતું. પણ અરીસ્ટનેમિએ પોતાનો બધો પરિચય ત્યાગીને સંસાર છોડી દીધો. ઉત્તરકુરા નામની પાલખીમાં બેસીને નીકળ્યા, સાથે એક હજાર પુરુષોએ પણ સંસાર ત્યાગ કર્યો હતો. તેમને સૌપ્રથમ ભિક્ષા આપનાર વરદત્ત(૪) હતા, ૫૪ દિવસ પછી તેમને કેવળજ્ઞાન થયું. તેમના સંઘમાં સાધુઓના અઢાર ગણો અને અઢાર ગણધરો હતા. ૧૮૦૦૦ સાધુઓ અને ૪૦૦૦૦ સાધ્વીઓ હતા, ૧૬૯ હજાર શ્રાવકો હતા અને ૩૩૬ હજાર શ્રાવિકાઓ હતી. ૧૦૦૦ વર્ષનું આયુષ્ય (જેમાં રાજકુમાર તરીકેના ૩૦૦ વર્ષ સમાવિષ્ટ છે.) ભોગવી તે ઉર્જિત શૈલના શિખર ઉપર મોક્ષ પામ્યા. યક્ષીણી તેમના પ્રધાન શિષ્યા હતા. વરદત્ત(૪) તેમના પ્રથમ શિષ્ય હતા, નંદ(૧૦) તેમના પ્રધાન શ્રાવક હતા અને મહાસુવ્રતા તેમના પ્રથમ શ્રાવિકા હતા. ઐરાવતમાં અગ્નિસેન તેમના સમકાલીન તીર્થંકર હતા. અરિષ્ટનેમિએ વાસુદેવકૃષ્ણની પદ્માવતી આદિ આઠ રાણીઓને દીક્ષા આપી હતી. તે તેમના પૂર્વભવમાં સંખ(૫) નામે હતા. મહાવિદેહમાં આવેલા કચ્છગાવતી(૨) પ્રદેશની રાજધાની,
મહાવિદેહમાં આવેલા મહાકચ્છ(૨) પ્રદેશની રાજધાની. આ અને રિષ્ટા(૨) એક જ છે.
આ અને અરિષ્ટપુરા એક જ છે.
આ અને અર્હમિત્ર(૩) એક જ છે. અભ્યાસી ગ્રહમાંનો એક સહ.
HEA