SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ धम्मज्झयण धम्मण्णग धम्मत्थकाम धम्मपण्णत्ति धम्ममित १. धम्मरुइ २. धम्मरुइ ३. धम्मरुइ ४. धम्मरुइ ५. धम्मरुइ ६. धम्मरुइ ७. धम्मरुइ धम्मरुचि धम्मरुयि धम्मवग्गु धम्मवसु મા. धर्मध्ययन *. धर्मान्वण મ. धर्मार्थकाम મા. धर्मप्रज्ञप्ति . धर्ममित्र . . . *. ' શ્ર धर्मरुचि धर्मरुचि धर्मरुचि धर्मरुचि धर्मरूचि धर्मरुधि धर्मरुचि *. धर्मरुचि *. धर्मरुचि *. धर्मवल्गु धर्मवसु ‘આગમ-વૃત-નામ જોષ:’ ભાગ-૨ ધાંધ્યયન ધન્યત્ર ધર્માર્થકામ ધર્મપ્રજ્ઞપ્તિ ધર્મમિત્ર ધર્મરુચિ ધર્મરુચિ ધર્મરુચિ ધર્મચિ ધર્મરુચિ ધર્મરુચિ ધર્મરુચિ ધર્મરુચિ ધર્મચિ ધર્મવલ્ગુ ધર્મવસ मुनि दीपरत्नसागरजी रचित 'आगम बृहत् नाम कोष : ' भाग - १ સૂત્રકૃત્ ના પ્રથમ શ્રુતસ્કન્ધનું નવમું અધ્યયન. કોઈ આચાર્યના વિનયસમ્પન્ન ૮ શિષ્યોમાંનો એક દશવૈકાલિકનું અધ્યયન ૬. તે અને મહાચારકથા એક છે. જુઓ ‘છઠ્ઠીવણિયા’. છઠ્ઠા તીર્થંકર પદ્મથનો પૂર્વભવ. વાણારસીના રાજા. તેણે ઉદિતોદયની રાણી શ્રીકંતા નું અપહરણ કરવા માટે રાજા ઉદિતોદય ઉપર આક્રમણ કર્યું. શ્રમણ આષાઢભૂતિના ગુરુ આચાર્ય. પોતાને હેરાન કરવા બદલ જે શ્રમણે નાવિક નંદ ને બાળી ભસ્મ કરી નાખ્યો તે શ્રમણ. ધર્મઘોસના શિષ્ય. ચંપાનગરમાં જ્યારે તે ભિક્ષા માટે નીકળ્યા ત્યારે તેમને મધુર રસાવાળું કડવા તુંબડાનું શાક બ્રાહ્મણી નાગશ્રીએ ભિક્ષામાં આપ્યું ધર્મઘોસે તેમને જણાવ્યું કે જો તે ઝેરી શાક ખાશે તો મરી જશે. માટે ધર્મરુચિને તેનો ત્યાગ કરવા કહ્યું. ધર્મરુચિએ વિચાર્યું કે જો તે શાકનો ત્યાગ કરે તો તે ઝેરી શાકના ખાનાર હજારો કીડીઓ મરી જાય. તેથી અસંખ્ય કીડીઓને બચાવવા તે પોતે જ શાક ખાઈ ગયા અને સલ્લેખના લઈ લીધી અને મૃત્યુ પામ્યા. મરીને તે દેવ તરીકે જન્મ્યા. પછીના જન્મમાં તે મોક્ષ પામશે. શતદ્વાર નગરના રાજા વિમલવાહને જેમને ભિક્ષા આપેલ તે શ્રમણ. તેના કારણે રાજા મૃત્યુ પછી સાકેતનગરમાં રાજકુમાર વરદત્ત તરીકે જન્મ્યા. એક રાજકુમાર. તે વસંતપુરના જિતશત્રુ અને ધારિણીનો પુત્ર હતો. તેણે તેના પિતાની સાથે સંસારનો ત્યાગ કર્યો અને તે પ્રત્યેકબુદ્ધ બન્યા. જંગલમાંથી પસાર થતાં જે શ્રમણે જ્યારે દેવે તેમના ઉપવાસના પારણાના પ્રસંગે ભિક્ષા આપવા માંડી ત્યારે ન સ્વીકારી તે શ્રમણ. આ અને ધર્મરુચિ(૫) એક છે. આ અને ધર્મરુચિ(૩) એક છે. આ ધર્મવસુનું બીજું નામ છે. ધર્મઘોસ અને ધર્મજસ જેમના શિષ્યો હતા તે એક આચાર્ય. પૃષ્ઠ- 218
SR No.035091
Book TitleAgam Buhat Nam Kosh Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2020
Total Pages250
LanguageSanskrit, Hindi
ClassificationDictionary & agam_dictionary
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy