________________
इलावडंसग
इलावद्धणगर
इल्ला
*
इल्ला
*
ऋषि
ઋષિ
इसि इसिगिण
इसिगिरि
‘માન-દ-નામ કોષ:' ભાગ-૨ इलावतंसक ઇલાવતંસક જ્યાં ઇલાદેવી(૨)નો વાસ છે તે સ્વર્ગીય સ્થાન.
જ્યાં ઇલાપુત્ર જન્મ્યો હતો તે નગર. તે બેન્ના(૧) इलावर्धनगर ઇલાવર્ધનગર
ના તટ ઉપર આવેલું હતું.
તીર્થકર ઋષભ જે દેશ ગયા હતા તે દેશ. તેનો. ઇલ્લા
ઉલ્લેખ બહલી, અડંબ અને જોગણ સાથે થયો છે.
દક્ષિણના ‘ઇસિવાઇય’ વ્યંતર દેવોનો ઇંદ્ર. इसिकिण ઇસિકિણ
આ અને “ઇસિણ’ એક છે.
તીર્થંકર પાર્શ્વના તીર્થમાં થયેલ બ્રાહ્મણ પરિવ્રાજક श्र.प्र. ऋषिगिरि
ઋષિગિરિ
જેને પ્રત્યેકબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવેલ છે. એક અનાર્ય દેશ જ્યાંની કન્યાઓને રાજાના
અન્તઃપુરોમાં લાવવામાં આવતી અને દાસીઓ इसिण ઇસિણ
તરીકે રાખવામાં આવતી. ઇસિણ, ઇસિગણ અને ઇસિગિણ નામોથી પણ તેનો ઉલ્લેખ થયો છે.
તોસલિમાં ઋષિવાલ(૧) દ્વારા નિર્માણ કરાયેલું ऋषितडाग ઋષિતડાગ તળાવ. લોકો અહીં દર વર્ષે અઠાહિયામહિમા
| (આઠ દિવસનો ધાર્મિક વિધિ) કરતા.
અનુત્તરોપપાતિકદશાનું પહેલું અધ્યયન. ऋषिदास ઋષિદાસ વર્તમાનમાં તો તે તેના ત્રીજા વર્ગનું ત્રીજું અધ્યયના
इसिण
इसितलाग
१.इसिदास
२.इसिदास
ऋषिदास
ઋષિદાસ
इसिदिण्ण
ती.
ऋषिदत्त
ઋષિદત્ત
इसिभद्दपुत्त
श्रा.
ऋषिभद्रपुत्र
ઋષિભદ્રપુત્ર
રાજગૃહીની સન્નારી ભદ્રા(૭)નો પુત્ર. તે સંસારનો.
ત્યાગ કરીને ભo મહાવીરનો શિષ્ય બન્યો હતો. જંબૂદ્વીપના ઐરાવત(૧) ક્ષેત્રમાં વર્તમાન અવસર્પિણી માં થયેલા પાંચમાં તીર્થંકર. આલભિયા નગરનો મહાવીરનો ઉપાસક. મૃત્યુ પછી તે સુધર્મકલ્પના અરુણાભ નામના સ્વર્ગીય વાસસ્થાનમાં દેવ તરીકે જમ્યા. દેવાયુષ્ય પૂર્ણ થતા તે મહાવિદેહમાં જન્મશે, ત્યાં જ મોક્ષ પામશે અંગબાહ્ય કાલિક ગ્રન્થ. દેવ તરીકેનું પોતાનું આયુ પૂર્ણ કરી અહીં જન્મેલા ૪૪ ઋષિઓ વડે લખાયેલા ચુમ્માળીસ અધ્યયનો આ ગ્રન્થમાં છે. તેના ઉપર ભદ્રબાહુ(૨)એ નિર્યુક્તિ લખી હતી. એમ કહેવાય છે. વર્તમાનમાં ઇસિભાસિયમાં. પિસ્તાળીસ અધ્યયનો છે. જે ઋષિઓએ આ અધ્યયનો લખ્યા છે તે અજૈન પંથોના હતા છતાં તેઓ પ્રત્યેકબુદ્ધ તરીકે સ્વીકારાયા હતા. આ અધ્યયનોમાં જે ઉપદેશ સંગૃહીત છે તે સર્વ | સામાન્ય આધ્યાત્મિકતા ઉપર છે.
१. इसिभासिय
आ.
ऋषिभाषित
ઋષિભાષિત
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
વૃક- 70