________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
२. कमला
HT.
कमला
कमलामेल
कमलामेल
कमलामेला
श्र.
कमलामेला
१. कमलाव
कमलावती
२. कमलावइ
कमलावती
कमलुज्जलपुरी
મસ્તોત્રપુરી
कमारगाम
U
करिग्राम
१.कम्म
कर्म
જ્ઞાતાધર્મકથાના બીજા શ્રુતસ્કલ્પના પાંચમાં કમલા
વર્ગનું પહેલું અધ્યયન. | કુમલામેલ
| ચક્રવર્તી ભરત(૧)નો એક અશ્વ.
બારાવતીની રાજકુમારી. ઉગ્રસેનના પૌત્ર ધનદેવ
(૫) સાથે તેનું સગપણ થયું હતું. ‘સંબ’(૨)ની કમલામેલા
મદદથી તેનું અપહરણ કરવામાં આવ્યું અને નિશઢ અને પ્રભાવતીના પુત્ર સાગરચંદ્ર સાથે તેને પરણાવવામાં આવી. પછીથી કમલામેલા સંસાર છોડી તીર્થંકર અરિષ્ટનેમિની શિષ્યા બની.
ઈષકાર(૧) રાજાની રાણી. તેણે રાજાને કમલાવતી સમ્યગ્દર્શન કરાવ્યું અને તેની સાથે સંસારનો
ત્યાગ કરી પૂર્ણતાને યા મોક્ષને પામી.
મણિચૂડ રાજાની રાણી અને રત્નાવણના રાજકુમાર કમલાવતી
મણિપ્રભ(૨)ની માતા.
જે નગરમાં ઐરાવત ક્ષેત્રના ચોવીસમા તીર્થંકર કમલોન્વલપુરી
વારિસેણ નિર્વાણ પામ્યા તે નગર. કર્મારગ્રામ જુઓ ‘કંમારગામ’.
ભગવતીસૂત્રના શતક ૧૩નો ઉદ્દેશક ૮, છઠ્ઠા કર્મ
શતકનો ઉદ્દેશક ૯ અને શતક ૧૬ નો ઉદ્દેશક ૩ કર્મ
પ્રજ્ઞાપનાનું તેવીસમું પદ (પ્રકરણ).
બ્રહ્મદશાનું દસમું અધ્યયન. કર્મપ્રકૃતિ જુઓ ‘કમ્મપ્પયડિ'.. કર્મપ્રકૃતિ જુઓ ‘કમ્મપ્પયડિ – ૨'. કર્મપ્રકૃતિ
કર્મ અને તત્સંબંધી વિષયોનું નિરૂપણ કરતો
ગ્રન્થ આચાર્ય નાગહસ્તિ આ ગ્રન્થના જ્ઞાતા હતા. કર્મપ્રકૃતિ ઉત્તરાધ્યયનનું તેંત્રીસમું અધ્યયન. કર્મપ્રવાદ કર્મપ્રકૃતિ વગેરેનું નિરૂપણ કરતો આઠમું પૂર્વ. કર્મબન્ધક પ્રજ્ઞાપનાનું ચોવીસમું પદ (પ્રકરણ). જુઓ બંધ.
એવો પ્રદેશ જ્યાં માણસ યુદ્ધકળા (અસિ), લેખન યા સાહિત્યકળા (મસી), કૃષિ (ખેતી) એ ત્રણમાંથી કોઈ એક દ્વારા પોતાની આજીવિકા
મેળવે છે. આવા ક્ષેત્રો પંદર છે- પાંચ ભરતક્ષેત્રો, કર્મભૂમિ
પાંચ ઐરાવતક્ષેત્રો, પાંચ મહાવિદેહક્ષેત્રો. તેમાં ત્રણ ક્ષેત્રો (દરેક વર્ગમાંથી એક-એક)જંબૂદ્વીપમાં છે, છ ક્ષેત્રો (દરેક વર્ગમાંથી બબ્બે)ધાતકીખંડમાં છ ક્ષેત્રો પુષ્કરધરદ્વીપમાં છે. જુઓ અકર્મભૂમિ.
२. कम्म
कर्म
HT. HT.
કર્મ
३. कम्म कम्मपगडि कम्मपयडि
कर्म कर्मप्रकृति कर्मप्रकृति
१. कम्मप्पयडि
.
कर्मप्रकृति
२. कम्मप्पयडि कम्मप्पवाय कम्मबंध
HT. HT. आ.
कर्मप्रकृति कर्मप्रवाद कर्मबन्धक
कम्मभूमि
भौ.
कर्मभूमि
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 102