________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
अइइ
ઢે
अदिति
અદિતિ
अइकाय
તે.
अतिकाय
અતિકાય
अइदूसम
अतिदु:षम
અતિદુ:ષમ
अतिपाण्डुकम्बल
अइपंडुकंबल सिला
મો.તી
અતિપાંડુકંબલ શિલા
सिला
अइपास
તી.
अतिपार्श्व
અતિપાર્થ
१. अइबल
अतिबल
અતિબલ
२.अइबल
श्र.
अतिबल
અતિબલ
३. अइबल
अ.
अतिबल
અતિબલ
પુનર્વસુ નક્ષત્રની અધિષ્ઠાત્રી દેવતા. વ્યંતર દેવોના મહોરગ વર્ગનો ઇંદ્ર. તેને ચાર પટ્ટરાણી છે-ભુયંગા,ભુયંગવઈ,મહાકચ્ચા,ફુડા ઉત્સર્પિણીનો પહેલો અને અવસર્પિણીકાળનો. છઠો આરો. તેનું બીજું નામ છે દુસ્સમદુસ્સમાં. જંબૂદ્વીપમાં આવેલા મંદર(૩) પર્વતના પાંડુકવનમાં જિનાભિષેકના પવિત્ર કાર્ય માટે જે ચાર શિલાઓ છે તેમાંની એક. જંબુદ્વીપપ્રજ્ઞપ્તિમાં તે પાંડુકંબલશિલા નામે જાણીતી છે, જંબૂદ્વીપના ઐરાવત(૧) ક્ષેત્રમાં વર્તમાન અવસર્પિણી ના સત્તરમાં તીર્થંકર જંબુદ્વીપના ભરત(૨) ક્ષેત્રમાં ભવિષ્યમાં થનારા. પાંચમાં વાસુદેવ (૧) ભરત(૧) ચક્રવર્તી પછી મોક્ષે જનાર આઠ મહાના રાજાઓમાંના એક તે મહાજસ (૧)ના પુત્ર અને ભરતના પ્રપૌત્ર હતા. તે અઈજસ નામે પણ જાણીતા હતા. અવરવિદેહમાં આવેલા ગંધાર પ્રદેશની રાજધાની ગંધસમિદ્ધના રાજા મહાબલ(૩)ના પિતા. તીર્થંકર મહાવીરના અગિયારમાં ગણધર પ્રભાસ (૧)ની માતા પોલાસપુરના રાજા વિજય (૫) અને તેની રાણી શ્રી (૨)નો પુત્ર. બાલમિત્રો સાથે રમતો હતો. ત્યારે તેણે ગણધર ઇંદ્રભૂતીને જોયા, કુતૂહલવશ પોતાના ઘરે લઈ ગયો. તેમને વહોરાવ્યું. તેમની સાથે તીર્થંકર મહાવીર પાસે પહોંચ્યો, ભક્તિપૂર્વક વંદન કર્યા, તેમના ઉપદેશથી પ્રભાવિત થયો, સંસાર છોડી દીક્ષા લીધી અને વખત જતાં મોક્ષ પામ્યો. સાધુ જીવનમાં એક વર્ષાવાસ દરમિયાન વહેતા પાણીમાં પોતાનું ભિક્ષાપાત્ર તરતું મૂકીને જાણે કે નૌકા તરતી ન હોય એ તે દૃશ્યને તે માણે છે. પ્રભાવક વ્યક્તિ તરીકે તેમનો ઉલ્લેખ છે. રાજા કંસ (૨)નો નાનો ભાઈ. તે સંસાર ત્યાગી. સાધુ થયો. તેણે ભવિષ્ય ભાખ્યુ હતુ કે દેવકી આઠ પુત્રોને જન્મ આપશે. અંતકૃદ્દશાના છઠ્ઠા વર્ગનું પંદરમું અધ્યયન.
अइभद्दा
अतिभद्रा
અતિભદ્રા
१. अइमुत्त
8.
તમુ.
અતિમુક્ત
२. अइमुत्त
अतिमुक्त
અતિમુક્ત
३. अइमुत्त
आ.
अतिमुक्त
અતિમુક્ત
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8-6.