________________
‘માન-દ-નામ વષ:' મા I-૨
४. अइमुत्त
आ.
अतिमुक्त
અતિમુક્ત
અનુત્તરોપપાતિકદશાનું દસમું અધ્યયન. આજે તે અસ્તિત્વમાં નથી.
अइरत्तकंबलसि ला
अतिरक्तकम्बल शिला
અતિરક્તકંબલ શિલા
જુઓ રક્તકંબલશિલા.
अइरा
ती.
अचिरा
અચિરા
अइवाय
T
અતિપાત
अतिपात अयोध्या
अउज्झा
અયોધ્યા
१. अओज्झा
ऐ.
अयोध्या
અયોધ્યા
२. अओज्झा
ऐ.
अयोध्या
અયોધ્યા
ગજપુરના રાજા વિશ્વસેન (૧)ની પત્ની અને સોળમા તીર્થંકર શાંતિની માતા. ભગવતીસૂત્રના બારમાં શતકનો પાંચમો ઉદ્દેશક આ અને અયોધ્યા એક જ છે. મહાવિદેહમાં આવેલા ગંધિલાવતીવિજય (૨૩) પ્રદેશની રાજધાની. કોસલ(૧)નું પ્રધાન નગર. તે અજિત અને અનંત એવા તિર્થીયરોનું જન્મસ્થાન હતું. ભ૦ અજિત પ્રથમ પારણુ અહીં કર્યુ હતુ. મરીચી સાથે તીર્થંકર ઋષભ (૧) અહીં આવ્યા હતા. ગણધર અચલ (૭) અહીંના હતા. તે ભરત (૧) અને સગર જેવા ચક્રવર્તીઓની રાજધાની તરીકે ઉલિખિત છે. દશરથ (૧) રાજાએ પણ અહીં રાજ્ય કર્યું હતું. તે બાર યોજન લાંબુ હતું. તે વિનીતા, કોસલા, ઇસ્યાકુભૂમિ અને સાકેત, એ નામોથી પણ જાણીતુ હતુ. જુઓ ‘અયોમુહ” રત્નપ્રભા(૨) નરકભૂમિના ત્રણ કાંડમાંના પ્રથમ ખરકાંડનો ચૌદમો ભાગ. આ અને અંકાવતી(૨) એક જ છે, જે એક વક્ષસ્કાર પર્વત છે. પહેલી નરકભૂમિ રત્નપ્રભા(૨)ના ત્રણ કાંડમાંના પ્રથમ ખરકાંડનો સોળ સરખા ભાગોમાંથી એક ભાગ. અઢાર બ્રાહ્મી (૨) લિપિઓમાંની એક લિપિ. ઇશાન (૧) દેવલોકના ઇંદ્રનો પ્રધાન મહેલ. મહાવિદેહમાં આવેલા રમ્યવિજય ની રાજધાની. પશ્ચિમ મહાવિદેહના દક્ષિણભાગમાં સીઓઆ નદીના કાંઠે અને પપ્પ(૧) અને સુપડુ(૨) પ્રદેશો વચ્ચે આવેલ એક વક્ષસ્કાર પર્વત. અંકાવતી(૨)ના ચાર શિખરોમાંનું એક શિખર.
अओमुह
મી.
મોરવું
અયોમુખ
१. अंक
અંક
२. अंक
અંક
३.अंक
અંક
अङ्कलिपि
અંકલિપિ
अंकलिवि अंकवडंसय १. अंकावइ
अङ्कावतंसक अङ्कावती
અંકાવયંસક અંકાવતી
२. अंकावइ
भौ.
अङ्कावती
અંકાવતી
३. अंकावइ
भौ.
अङ्कावती
અંકાવતી
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ5-7