________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
४. जिणदेव
.
દ્વ
હું જિનદેવ
जिणधम्म
जिनधर्म
જિનધર્મ
जिणपालिय
श्र.
जिनपालित
જિનપાલિત
जिणरक्खिय
क.
जिनरक्षित
જિનરક્ષિત
जिणवीर
ती.
जिनवीर
જિનવીર
जिण्णपुर
जीर्णपुर
જીર્ણપુર
જે આચાર્યે ભરુચમાં બૌદ્ધ ભિક્ષુઓ ‘ભયંતમિત્તા અને કુણાલ’ વાદમાં હરાવ્યા હતા તે આચાર્ય. પછીથી તે બન્ને તે આચાર્યના શિષ્ય બની ગયા. કંચનપુરના શેઠ. તેણે બધી વિપત્તિઓ શાંત ચિત્તે સહન કરી અને મોક્ષ પ્રાપ્ત કર્યો. ચંપાનગરીના માગંદી અને ભદ્રા નો પુત્ર. તે અને તેનો ભાઈ જિનરક્ષિત પોતાની બારમી દરિયાઈ મુસાફરીમાં દરિયાઈ તોફાનમાં ફસાયા. તેમના વહાણો ભાંગી ગયા, તે બન્ને રયણદ્વીપની દેવીની. જાળમાં સપડાયા. યક્ષ સેલગની મદદથી મુક્ત થયા. જિનરક્ષિત ફરી તે દેવીની જાળમાં ફસાયો. જ્યારે જિનપાલિત સહીસલામત પોતાના સ્થાને પહોંચી ગયો, તેણે સંસારનો ત્યાગ કર્યો, મરીને દેવ થયો. તે મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષ પામશે. તે ચંપાનગરીના માગંદીનો પુત્ર હતો. જિનપાલિત નો ભાઈ હતો. તે રયણદ્વીપની દેવીની જાળમાં બે વાર ફસાયો, દેવી વડે હણાયો. જુઓ જિનપાલિયા મહાવીરનું બીજું નામ. જુઓ મહાવીર. રાજગૃહી પાસે આવેલું નગર જ્યાં શ્રમણ ઇંદ્રનાગા રહ્યા હતા. અવંતિ(૨)ની સમીપ આવેલું ઉદ્યાન. જુઓ જિતશત્રુ. આનંદપુરનો રાજા. તે વિશ્વસાનો પતિ અને અનંગ નો પિતા હતો. તીર્થકર ૩ સંભવના પિતા, શ્રાવસ્તીના રાજા હતા. એવું વાદળ કે જે એક વાર વરસે તો આખું એક વર્ષ | જમીનને ભીની ભેજવાળી રાખે. જુઓ બલદેવ(૨). જીવતા તીર્થંકરની પ્રતિમા. તીર્થંકરનું નામ આપ્યું નથી. જુઓ ‘જીવંતસામિ’. | વસંતપુરના શેઠ. તેમને ધનાવહ નામે ભાઈ હતો. ચંપા નગરીનો રાજા. ધારિણી તેની પત્ની હતી, અદીનશત્રુ તેનો પુત્ર હતો અને સુબુદ્ધિ મંત્રી હતો. કંપિલ્લપુરનો રાજા. કુંભ રાજાની પુત્રી મલ્લિ ને લગ્ન માટે મેળવવા તેણે મિથિલા ઉપર આક્રમણ કર્યું. પરંતુ મલિએ તેને અશુચિ મનુષ્ય શરીર પાછળ ના પડવા સમજાવ્યો. તેનો મોહ દૂર થયો, તેણે સંસાર ત્યાગી દીધો, તે કેવળજ્ઞાન પામ્યા, મોક્ષે ગયા.
जिण्णुज्जाण जितसत्तु
जीर्णोद्यान जितशत्रु
જીર્ણોદ્યાન જિતશત્રુ
१.जितारि
जितारि
જિતારિ
२. जितारि
जितारि
જિતારિ
जिम्ह
जिह्म
જિહ્મ
जिय
जित
જિત
जियंतपडिमा
जीवत्प्रतिमा
જીવપ્રતિમા
जियवत्ति
કે
जितवर्तिन
જિતવર્તિન
१. जियसत्तु
છે
जितशत्रु
જિતશત્રુ
२. जियसत्तु
8.
/તશત્રુ
જિતરશત્રુ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8- 173