________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
२.कालग
कालक
३.कालग
श्र.
४. कालग
कालक
कालणदीव
भौ.
कालपाल
ઉજ્જૈનીના બલમિત્ર અને ભાનુમિત્રના મામા, ભાનું શ્રીના પુત્ર બલભાનુએ તેમની પાસે દીક્ષા લીધી . એક વાર આચાર્ય કાલગ સાતવાહનની રાજધાની
પ્રતિષ્ઠાન ગયા હતા. રાજાએ તેમને પર્યુષણાની. કાલક
ઉજવણીના દિવસે સ્થાનિક ઉત્સવ હોવાથી પર્યુષણા ઉજવણી તિથિમાં ફેરફાર કરવા સૂચવ્યું તેમણે રાજાના સૂચનને સ્વીકારી લીધું. સંભવતઃ આ કાલગ અને કાલગ (૧) એક જ વ્યક્તિ છે. સુવર્ણભૂમિમાં થોડો સમય રોકાયેલા સાગર ના.
દાદાગુરુ, સાગરને જ્ઞાનનું બહુ અભિમાન હતું. કાલક कालक
કાલગ સુવર્ણભૂમિ ગયા, તેને સન્માર્ગે વાળ્યો. આ કાલગ પણ કાલગ(૧)સમાન હોઈ શકે તુરવિણીના રાજા જિતશત્રુ(૩)ને પોતાની
બ્રાહ્મણ પત્નીથી થયેલા પુત્ર દત્ત(૧)ના મામા. કાલક
જ્યારે આચાર્ય કાલગે દત્તને કહ્યું કે યજ્ઞનું ફળ નરક છે ત્યારે દત્તને માઠું લાગ્યું.
જ્યાં અનાજ મેળવવા કે લાવવા વહાણોનો काननद्वीप કાનનદ્વીપ
| ઉપયોગ થતો તે દ્વીપ. कालपाल કાલપાલ જુઓ ‘કાલવાલ’.
ચક્રવર્તી ભરતના સેનાપતિ સુસેણ(૧)એ જીતેલી. कालमुख કાલમુખ
એક અનાર્ય(અનાર્ય) જાતિ. નવસમવન કાલાવતેસકભવન ચમરચંચામાં આવેલું એક વાસસ્થાન.
નાગકુમાર દેવોના ઇંદ્ર ધરણના ચાર લોકપાલો. कालपाल કાલપાલ
માંનો એક. તેને ચાર મુખ્ય પત્નીઓ છે – અસોગા, વિમલા, સુપ્રભા અને સુદર્શના ભૂતાનંદ(૧)ના ચાર લોકપાલોમાંનો એક. તેની
પત્નીઓની સંખ્યા અને તેમના નામો कालपाल કાલપાલ
કોલવાલ(૧) ની પત્નીઓની સંખ્યા અને તેમના નામો સમાન જ છે. જુઓ ‘નાગવિત્ત’. મથુરા(૧)ના જિતશત્રુ(૧૯) રાજાના પુત્ર. રાજાએ પોતાના મહેલમાં રખાત તરીકે રાખેલી.
ગણિકા કાલા(૨)ના પેટે તે જન્મ્યા હતા. તે નિર્વેશ કાલવૈશિક
સંસાર છોડી શ્રમણ બન્યા. તે પોતાના શરીર પ્રત્યે એટલા બધા અનાસક્ત હતા કે મુદ્રસેલા ડુંગર ઉપર શિયાળ તેમના શરીરને ખાઈ ગયું.
એક વિદ્યાધર જેને સુજયેષ્ઠાના પુત્ર સત્યકી(૧) कालसन्द्वीप કાલસન્દીપ
એ હણ્યો હતો.
कालमुह
कालवडिंसयभवण
મો.
१. कालवाल
२.कालवाल
कालवेसिय
| 8.
कालसंदीव
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 109