________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
५.काल
8.
काल
કાલ
६.काल
HT.
તિ
કોલ
. શનિ
काल
કાલ
૮.blન
ટે.ન.
#
કાલ
९.काल
भौ.न
काल
કાલ
१०. काल
મ.કે. ભૌ.કે.
કાલ
આમલકપ્પાનો વેપારી. તે કાલશ્રીનો પતિ અને કાલી(૩)નો પિતા હતો. ભગવતીસૂત્રના અગિયારમાં શતકનો અગિયારમો ઉદ્દેશક. વેલેબ(૧)નો લોકપાલ તેમજ પ્રભંજન(૩)નો લોકપાલ. તે અને કાલ(૩) એક છે. નારકીઓને ત્રાસ દેવામાં રત પંદર પરમાધાર્મિક દેવોમાંનો એક. તે જમ(૨)ના કુટુંબનો સભ્ય છે. સાતમી નરકભૂમિ તમસ્તમપ્રભાના છેલ્લા પાંચ સૌથી ભયંકર મહાનરક વાસસ્થાનોમાંનું એક. સહસ્ત્રારકલ્પનું એક સ્વર્ગીય વાસસ્થાન-વિમાના
જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અઢાર સાગરોપમ વર્ષનું છે,
- જ્યાં વસતા દેવો અઢાર પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને અઢાર હજાર વર્ષે તેમને એક વાર જ ભૂખ લાગે છે. લવણસમુદ્રમાં આવેલા વલયામુહ કલશનો અધિષ્ઠાતા દેવ. કાલોદ સમુદ્રના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક. નિરયાપાલિકાનું પ્રથમ અધ્યયન. આ અને ‘કાલશૌકરિક એક છે. જુઓ કાલગ. આ અને ‘કલિંજર’ એક છે. જુઓ ‘કાલગ’ (૩).
११. काल
काल
કાલ
१२. काल
काल
કાલ
१३. काल
HT.
काल
કાલ
१४. काल
काल
કાલ
कालअ
कालक
કાલક
कालंजर
મી.
कालअर
કાલંજર
कालखमण
कालक्षमण
કોલક્ષમણ
१.कालग
कालक
કાલક
ધારાવાસના રાજા વજસિંહ અને તેની રાણી સુરસુંદરીનો પુત્ર.
તે સંસાર ત્યજી ગુણાકરના શિષ્ય બન્યા. કાલગની બેન સરસ્વતી પણ સંસારનો ત્યાગ કરી શ્રમણી બની.
એક વાર તેના રૂપથી મોહાંધ બની ઉજૈનીનો રાજા ગર્દભિલ તેને બળજબરીથી પોતાના મહેલે લઈ ગયો અને તેને ત્યાં પૂરી રાખી.
આચાર્ય કાલકે ગર્દભિલ્લને હરાવ્યો, સરસ્વતીને મુક્ત કરાવી અને શ્રમણી તરીકે પુનઃ પ્રતિષ્ઠિત કરી.
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8- 108