________________
अस्ससेण
अस्सायण
अस्सादण
अस्सासण
१. अस्सिणी
२. अस्सिणी
अस्सेसा
अस्सोइ
अहरदत्त
अहव्वण
अहिगरणी
अहिच्छत्ता
अहिछत्ता
अहिल्लिया
अहिवड़
अहिवडि
अहोकंडूपग
आइच्च
१. आइच्चजस
अक्षसेन
अश्वायन
दे. ज. अश्वादन
.
दे. ज. अश्विनी
.
अश्विनी
दे. ज. अश्लेषा
સ.
अश्वयुजी
.
સ.
મા.
છે.
છે.
अश्वासन
મ.
अर्हदत्त
.
अथर्वन्
अधिकरणी
अहिच्छत्रा
अहिच्छत्रा
अहिनिका
મા.
अधिपति
दे. ज. अभिवृद्धि
‘આગમ-વૃત-નામ જોષ:’ ભાગ-૨
अ. ता अधः कण्डूपक
.
आदित्य
आदित्ययशस्
સેન
અશ્વાયન
અશ્વાદન
અશ્વાસન
અશ્વિની
અશ્વિની
અશ્લેષા
મા
અદત્ત
અથર્વન્
અધિકરણી
અહિચ્છત્રા
અહિચ્છત્રા
અહિનિકા
અધિપતિ
અભિવૃદ્ધિ
શકાય ક
આદિત્ય
આદિત્યયશસ્
मुनि दीपरत्नसागरजी रचित 'आगम- बृहत् नाम कोष : ' भाग - १
આ અને 'આસરોણ'(૨) એક જ છે. અશ્વિની નક્ષત્રનું ગોત્રનામ.
જુઓ ‘અસ્સાયણ’.
અઠ્યાસી ગ્રહમાંનો એક. જંબુદ્ધીપપ્રજ્ઞપ્તિમાં પાઠાંતર ‘આસોય છે.
અઠ્યાવીસ નક્ષત્રમાંનું એક. તેનો અધિષ્ઠાતા દેવ અસ્સ છે. તેનું ગોત્રનામ અસ્સાયણ છે. નંદિનીમિયા ૧) જે તીર્થંકર મહાવીરનો ઉપાસક તો તેની પત્ની.
આ અને 'અસિલસા” એક જ છે.
અશ્વિન માસનો પુર્ણિમા તેમજ પડવાનો દિવસ. વંતરીએ સાથળ ફાડી ખાવાના કારણ થયેલ આત્મ વિરાધનાના દ્રષ્ટાંત તરીકે જેમનું નામ ઉલ્લેખાયું છે તે સાધુ. ટીકાકાર તેમનો ઉલ્લેખ આર્થિક નામે કરે છે.
ચાર વેદોમાંનો એક વેદ (અથર્વવેદ), ભગવતીસૂત્રના સોળમાં શતકનો પહેલો ઉદ્દેશક, જંગલ દેશની રાજધાની. તે ચંપાની ઉત્તર-પૂર્વમાં આવેલી હતી. કનકકેતુ(૧) રાજા ત્યાં રાજ કરતો હતો. ચંપાના ધન્ન(૮) વેપારીએ તેની મુલાકાત લીધી હતી. જિનદેવ(૩) અહિચ્છત્રા જતા હતા ત્યારે માર્ગમાં પુલિંદીએ તેમને લૂંટી લીધા હતા. ચક્રવર્તી બ્રહ્મદત્તે પણ તેની મુલાકાત લીધી હતી. ધરણેન્દ્ર તીર્થંકર પાર્શ્વની અહીં પૂજા કરી હતી. જુઓ અહિચ્છત્તા.
એક સ્ત્રી જેના માટે યુદ્ધ ખેલાયુ હતુ. આથી વિશેષ માહિતી તેના અંગે નથી. ટીકાકારો તેનો ઉલ્લેખ અહિન્નિકા નામે કરે છે.
ભગવતીસૂત્રના ત્રીજા શતકનો આઠમો ઉદ્દેશક, ઉત્તરાભાદ્રપદા નક્ષત્રનો અધિષ્ઠાતા દેવ. આ અને ‘વિવિઠ્ઠિ’ તથા ‘બુદ્ઘિ’ એક જ છે. વાનપ્રસ્થ વૈરાગીઓનો એક વર્ગ જેના અનુયાયીઓ નાભિ નીચેના શરીરને વલૂરે છે. અચ્ચમાલિમાં વસતા લોકાંતિક દેવોનો એક વર્ગ, વર્તમાન અવસર્પિણીના પ્રથમ ચક્રવર્તી ભરતનો પુત્ર. ભરત પછી જે આઠ મહાપુરુષો મોક્ષ પામ્યા તેમાંનો પ્રથમ. મહાજસ(૧) તેનો પુત્ર હતો.
પૃષ્ઠ- 54