________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
२. आइच्चजस
8.
१. आइण्ण
२. आइण्ण
१. आउ
२. आउ
आउरपच्चक्खाण
आगर
T.
आगाल
आगास
आचाल
आजाइ आजाइट्ठाण १. आजीव २. आजीव आजीवग आजीविक आजीविग
आदित्ययशस् આદિત્યયશસ એક ચારણ સાધુ. आ. आकीर्ण આકીર્ણ
જ્ઞાતાધર્મકથાના પ્રથમ શ્રુતસ્કન્દનું સત્તરમું અધ્યયન
‘આચાર’નું બીજું નામ. આચીર્ણ એટલે આસેવના आ. आकीर्ण
આચારના દ્રવ્ય આદિ ચાર ભેદમાં ભાવ આશીર્ણ આશીર્ણ
એટલે જ્ઞાનાદિ પંચાચાર અર્થ કર્યો છે, આ પંચા
(ચારનો પ્રતિપાદક ગ્રંથ એટલે ‘આચાર’ ટે.નં. ૫૫
અપ
પૂર્વાષાઢા નક્ષત્રનો અધિષ્ઠાતા દેવ. T. आयुष्
આયુષ
ભગવતીસૂત્રના સાતમા શતકનો છઠ્ઠો ઉદ્દેશક. અંગબાહ્ય ઉત્કાલિક આગમગ્રન્થ. વિશેષ કરીને તે
ગાથાબદ્ધ છે. તેમાં વિવિધ પ્રકારના મરણનું HT. HIRUત્યારથાન આતુરપ્રત્યાખ્યાન
વર્ણન છે, તે મરણના પ્રકારો દ્વારા પ્રાપ્ત દશાઓ.
નું વર્ણન છે. જુઓ પ્રકીર્ણક. आकर આકર
આચારનું બીજું નામ. HT. आगाल આગાલ
આચારનું બીજું નામ. HT, आकाश આકાશ
ભગવતીસૂત્રના વીસમા શતકનો બીજો ઉદ્દેશક. HT. आचार
આચાર
આચારનું બીજું નામ. HT. आजाति
આજાતિ
આચારનું બીજું નામ. HT. आजातिस्थान આજાતિસ્થાન આચારદશાનું દસમું અધ્યયન. आ. आजीव
આજીવ
ભગવતીસૂત્રના આઠમા શતકનો પાંચમો ઉદ્દેશક. अ.गो आजीव
આજીવ
{ આ અને આજીવિય એક જ છે. अ.गो आजीवक આજીવેક
આ અને આજીવિય એક જ છે. अ.गो आजीविक આજીવિક જુઓ આજીવિય. अ.गो आजीविक આજીવિક જુઓ આજીવિય.
પાંચ સમણ સંપ્રદાયોમાંનો એક. તેની સ્થાપના. ગોસાલકે કરી હતી. આજીવિકા ખાતર જે શ્રમણજીવનને અનુસરે છે તે આજીવિય આ સંપ્રદાયના અનુયાયીઓ દુન્યવી કીર્તિ, માનસન્માન, અલૌકીક શક્તિઓ મેળવવા તપ કરતા અને તે
બધા દ્વારા તેઓ પોતાની આજીવિકા ચલાવતા. अ.गो आजीविक આજીવિક ભવિષ્ય ભાખવા માટે તેઓ અષ્ટાંગ
મહાનિમિત્તની વિદ્યાનો ઉપયોગ કરતા. આજીવિયને તેરાસિય પણ કહેવામાં આવે છે કારણ કે તે જીવોની બદ્ધ અને મુક્ત બે અવસ્થાઓ ઉપરાંત ત્રીજી મુક્ત થઈ પુનઃબદ્ધ થવાની અવસ્થાને સ્વીકારે છે. આજીવિયન પંડરભિખુ તરીકે પણ ઓળખવામાં આવે છે.
आजीविय
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8- 55