________________
आजीवियसुत्त
आडंबर
१. आनंद
२. आनंद
३. आनंद
४. आणंद
५. आणंद
६. आनंद
७. आनंद
८. आनंद
९. आनंद
१०. आणंद
११. आणंद
अ. गो आजीविकश्रुत
.
.
.
તી.
મા.
મા.
.
.
ક
आडम्बर
મા.
आनन्द
आनन्द
ती. ग. आनन्द
आनन्द
आनन्द
आनन्द
आनन्द
आनन्द
आनन्द
आनन्द
‘ગામ-બૃહત્-નામ જોષ:’ મા
આજીવિકશ્રુત
श्री. ती आनन्द
માડંબર
ધી દ
આનંદ
ધી દ
આનંદ
આનંદ
આનંદ
આનંદ
આનંદ
આનંદ
આનંદ
આનંદ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम बृहत् नाम कोष : ' भाग - १
આજીવિય સંપ્રદાયનો ઉપદેશ અને મૂળ ધર્મગ્રન્થ માતંગ કોમ વડે પૂજાતો યક્ષ દેવ. તે દિરિમ તરીકે પણ જાણીતો છે.
ભરતક્ષેત્રમાં વર્તમાન અવસર્પિણીમાં થયેલા નવ બલદેવમાંના છઠ્ઠા. ચકપુરના રાજા મહાશિવ અને રાણી વૈજયંતીનો પુત્ર તે વાસુદેવ પુરિસપ્રુડરીએ ના ભાઈ હતા. પોતાના પૂર્વ ભવમાં વરાહ હતા. ૨૯ ધનુષ ઊંચા હતા.૮૫ હજાર વર્ષ આયુ, મોક્ષ ભરત ક્ષેત્રના ભાવિ ઉત્સર્પિણીમાં થનારા છઠ્ઠા બલદેવા૨).
જેના ઘરે તીર્થંકર મહાવીરે બીજા માસખમણના પારણા કર્યા હતા તે રાજગૃહીનો ગૃહસ્થ. ઉપાશકદશાનું પહેલું અધ્યયન.
કલ્પવતંસિકા સૂત્રનું નવમું અધ્યયન. શ્રેણિક(૧) રાજાનો પૌત્ર.
વર્તમાન અવસર્પિણીના દસમા તીર્થકર શીતલના પ્રથમ ગણધર. તે નંદ નામે પણ જાણીતા હતા. તીર્થંકર મહાવીરના શિષ્ય જેણે ભ॰ મહાવીરને ગોસાલક ની અસામાન્ય શક્તિ વિશે જણાવેલું. ગોસાલકે પોતાની અસામાન્ય શક્તિનો આનંદને ખ્યાલ આપવા જંગલમાં રહેતા ઝેરી સાપનું દ્રષ્ટાંત આપેલું. જેણે કેટલાંક લોભીવેપારીઓને બાળીને ભસ્મ કરી દીધા હતા.
ધરણ(૧)ના પાંચ સેનાપતિઓમાંનો એક. તે રથદળ નો નાયક હતો.
અનુત્તરોપપાતિકદશાનું સાતમું અધ્યયન. તે હાલ નષ્ટ થઈ ગયું છે.
વાણિજ્યગામનો ધનાઢ્ય ગૃહસ્થ, શિવાનંદા તેની પત્ની હતી. તે દસ હજાર ગાયોવાળી એક એવી ચાર મોટી ગૌશાળાનો માલિક હતો. તો ઉપાસકના બાર વ્રતો લીધેલા. તે તીર્થંકર મહાવીરના દસ મુખ્ય ઉપાસકોમાંનો સૌપ્રથમ ઉપાસક હતો. ઇંદ્રભૂતીએ ભ॰ મહાવીરને પૂછ્યુ કે શું આનંદ વર્તમાન જન્મમાં શ્રમણ બનશે? મહાવીરે નકારમાં
ઉત્તર આપ્યો અને કહ્યું કે આનંદ વીસ વર્ષ ઉપાસકનું જીવન જીવશે, મરીને સુધર્મ દેવલોક
માં જન્મ લેશે. ત્યારબાદ તે મહાવિદેહમાં જન્મ લેશે અને ત્યાં મોક્ષ પામશે.
પૃષ્ઠ- 56