________________
૨૨. TUE
१३. आणंद
१४. आनंद
१५. आणंद
१६. आनंद
आणंदकूड
आणंदपुर
१. आनंदा
आणंदणकूड sit.
२. आनंदा
.
आणत
ઢે.
સ.
आणंदरक्खिय .
आणय
મ.
..
.
sit.
છે.
ૐ.
आनन्द
आनन्द
आनन्द
आनन्द
आनन्द
आनन्दकूट
आनन्दनकुट
आनन्दपुर
आनन्दरक्षित
आनन्दा
आनन्दा
आनत
आनत
‘આગમ-વૃત-નામ જોષ:’ ભાગ-૨
આનંદ
આનંદ
આનદ
આનંદ
આનંદ
આનંદકૂટ
આનંદનકૂટ
આનંદપુર
આનંદરત્રિત
આનંદા
આનંદા
આનત
આનત
मुनि दीपरत्नसागरजी रचित 'आगम बृहत् नाम कोष : ' भाग - १
વાણિજ્યગ્રામનો શ્રમણોપાસક. મહાવીર કેવલજ્ઞાન પામ્યા તે પહેલા આણંદને અવધિજ્ઞાન પ્રાપ્ત થયેલું. તેણે ભવિષ્ય ભાખેલું કે મહાવીર થોડા સમયમાં કેવળ પ્રાપ્ત કરશે. આ આનંદ આનંદ જાથી ભિન્ન છે કારણ કે આનંદ મહાવીરની કેવળજ્ઞાન પ્રાપ્તિ પછી અવધિજ્ઞાન પામેલા
‘સાગુલટ્ટિ’ ગામનો વેપારી. બહુલિકા તેની નોકરાણી હતી.
આનંદકૂડ ઉપર વસતો દેવ. રાત-દિનના ત્રીસ મુહૂર્તમાંનું એક
બે હજાર બૌદ્ધ સાધુઓને માંસ, ગોળ અને દાડમની ભિક્ષા આપનારી વ્યક્તિ,
ગંધમાદણ પર્વતનું સાતમું શિખર. તે લોહિતાક્ષ ની ઉત્તરે આવેલું છે. આ શિખરનો અધિષ્ઠાતા દેવ આનંદ(૪) છે. આ અને આનંદણકૂડ એક જ છે. જુઓ આનંદકૂડ.
એક નગર અને તેના વેપારી સાથૅવાહો દ્વારા જ્યાં માલ લવાતો તથા લઈ જવાતો હોય તેવું સ્થળ. માર્ગ ઉપરનું વેપારનું કેન્દ્ર. તેનો દુર્ગ ઈંટોનો બનેલો હતો. સાધુઓ અહીં આવતા અને મુકામ કરતા. ધ્રુવસેન રાજાના પુત્રના મરણના દુઃખદ પ્રસંગે ધ્રુવસેન રાજાને સાંત્વના આપવા માટે રાજસભામાં જાહેરમાં પચ્ષણાકલ્પનું પઠન કરવામાં આવ્યું હતું.
તીર્થંકર પાર્શ્વની પરંપરાના શ્રમણ. કોઈ પણ કેવી રીતે દેવ રુપે જન્મ લઈ શકે છે એ તે સમજાવે છે. નંદીશ્વર દ્વીપમાં આવેલા અંજનગ પર્વતના પૂર્વ ભાગ ઉપર આવેલી પુષ્કરિણી,
રુચક(૧) પર્વતના પૂર્વ ભાગના કંચન શિખર ઉપર વસતી એક મુખ્ય દિસાકુમારી, આનતકલ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ઓગણીસ સાગરોપમ વર્ષનું હોય છે. જુઓ આનત.
નવમું સ્વર્ગીય ક્ષેત્ર. તેમાં નવસો યોજન ઊંચાઈ વાળા ચારસો વાસસ્થાનો ત્યાં વાસ કરતા દેવોનું જઘન્ય આયુ અઢાર સાગરોપમ અને ઉત્કૃષ્ટ આયુ ઓગણીસ સાગરોપમ વર્ષનું છે.
પૃષ્ઠ- 57