________________
कतपुण्ण
कतमालअ
१. कत्तवीरिय
२. कत्तवीरिय
१. कत्तिअ
२. कत्तिअ
३. कत्तिअ
४. कत्तिअ
५. कत्तिअ
कत्तिआ
कत्तिइ
कत्तिय
कत्तिया
Y
历
.
.
.
*
મા.
તી.
कृतपुण्य
.
कृतमालक
कार्तवीर्य
कार्तवीर्य
कार्तिक
कार्तिक
कार्तिक
कार्तिक
‘ગામ-વૃત-નામ જોષ:’ ભાવ-૨
કૃતપુણ્ય
કૃતમાલક
કાર્તવીર્ય
કાર્તવીર્ય
કાર્તિક
કાર્તિક
કાર્તિક
કાર્તિક
कार्तिक
કાર્તિક
.ન. તિા
કૃતિકા
.
कार्तिकी
કાર્તિકી
.
कार्तिक
કાર્તિક
दे. ज. कृत्तिका
કૃત્તિકા
मुनि दीपरत्नसागरजी रचित 'आगम- बृहत् - नाम कोषः ' भाग - १
રાજગૃહીના વેપારી ધનાવહ(૩)નો પુત્ર. તે બાર વર્ષ ગણિકા સાથે રહ્યો અને તેણે પોતાની સઘળી સંપત્તિ ગુમાવી. પછી એક વૃદ્ધાએ તેને દત્તક પુત્ર તરીકે સ્વીકાર્યો. છેવટે સંસાર ત્યાગ કરી તીર્થંકર મહાવીરનો શિષ્ય બની ગયો હતો. ક્રુતપુણ્ય પોતાના પૂર્વભવમાં ગરીબ ગોવાળનો પુત્ર હતો તેણે અત્યંત ભક્તિપૂર્વક સાધુને ભિક્ષા આપેલી જુઓ ‘કયમાલઅ’.
હસ્તિનાપુરના રાજા અનંતવીર્યનો પુત્ર. તારા(૨) તેની પત્ની હતી. સુભૂમ(૧) તેનો પુત્ર હતો. તેણે રામ(૩)ના (અર્થાત્ પરસુરામના) પિતા જમદગ્નિને હણ્યા હતા. રામે પિતાની હત્યાનું વેર વાળવા કૃતવીર્યને હણ્યો હતો.
ચક્રવર્તી ભરત(૧) પછી મોક્ષ પ્રાપ્ત કરનાર આઠ મહાપુરુષોમાંનો એક. તે બલવીરિયનો પુત્ર હતો. મહિનાનું નામ.
હસ્તિનાપુર નગરનો વેપારી. એક વાર જિતશત્રુ (૧૬) રાજાએ તેને બોલાવ્યો અને તાપસ(૪)ને ભોજન આપવા આજ્ઞા કરી. પરંતુ તેને તાપસમાં શ્રદ્ધા ન હતી તેમજ તાપસ માટે આદર ન હતો, તેથી તેને રાજાની આજ્ઞાથી ત્રાસ થયો. પરિણામે તેણે સંસારનો ત્યાગ કર્યો, તે ૧૦૦૮ વેપારીઓ સાથે તીર્થંકર મુણિસુવ્વયનો શિષ્ય બની ગયો. બાર વર્ષની શ્રમણજીવનની સાધના પછી તેણે મરીને સુધર્મ(૧) સ્વર્ગમાં(કલ્પમાં) શક્ર(૩)
તરીકે જન્મ લીધો.
અનુત્તરોપપાતિકદશાના એક અધ્યયન. તે નાશ પામ્યું છે.
ભરતક્ષેત્રના છઠ્ઠા ભાવિ તીર્થંકર દેવશ્રુતનો પૂર્વભવ.
એક આચાર્ય. રોહીડગ નગરમાં ક્રોધે ભરાયેલા એક ક્ષત્રિયે તેમનો વધ કર્યો હતો.
જુઓ ‘કૃતિકા’.
કાર્તિક મહિનાનો પૂર્ણિમાનો દિવસ.
જુઓ ‘કત્તિ’.
અઠ્યાવીસ નક્ષત્રમાંનુ એક. તેનો અધિષ્ઠાતા દેવ અગ્નિ(૧) છે. તેનું ગોત્રનામ અગ્નિવેસ(૩) છે.
પૃષ્ઠ- 99