________________
‘માન-દ-નામ વષ:' મા I-૨
३. उसुयार
उसुयारपुर उसुयारिज्ज
उस्सप्पिणी
કુરુ(૨) દેશમાં આવેલું નગર. ઋષભદત્ત(૨) इषुकार ઇષુકાર વેપારી અહીંનો હતો. આ નગરનો રાજા
ઈષકાર(૧) હતો. /રપુર
ઇષકારપુર | આ અને ઈષકાર(૩) એક છે. आ. इषुकारीय ઇષકારીયા ઉત્તરાધ્યયનનું ચૌદમું અધ્યયન.
ચડતું યા ઊર્ધ્વગામી કાલચક્ર. કાળના બે જાતના. ચક્રો છેઃ ઉત્સર્પિણી અને અવસર્પિણી અર્થાત્ ઊર્ધ્વ ગામી અને અધોગામી. જ્ઞાન આદિનો. વિકાસ જેનું લક્ષણ છે તે ઊર્ધ્વગામી અર્થાત્ ઉત્સર્પિણી કાલચક્ર છે તેના છ ભાગો (આરા) છે.
(૧) દુસ્સમદુસ્સમા, (૨) દુસ્સમાં, (૩) स.
દુસ્તમસુસમા, (૪) સુસમદુસ્સમા, (૫) સુસમાં ઉત્સર્પિણી उत्सर्पिणी
અને (૬) સુસમસુસમા. અર્થાત્ તે દસ કોટા કોટિ સાગરોપમ વર્ષ હોય છે.
કેવળ ભરત અને ઐરાવત ક્ષેત્રમાં જ જ્ઞાન, આયુ, શરીરની ઊંચાઈ, બળ, શક્તિ આદિનો વિકાસ ઉત્સર્પિણી કાલચક્રોના છ છા આરા દરમિયાન થાય છે. મહાવિદેહમાં બે કાલચક્રો હોતા નથી. અનુભવાતા પણ નથી. એક પ્રભાવશાળી આચાર્ય જેમણે એક વાર વાદમાં પાખંડીઓને હરાવ્યા હતા. આના કારણે તેમનામાં
અભિમાન આવી ગયું. બીજા પ્રસંગે તે જ પ્રકારનો क.श्र. उत्सारवाचक ઉત્સારવાચક
વાદ બીજા પાખંડીઓ સાથે કર્યો. તેમણે પ્રશ્નોના ઉત્તરો એટલી બધી બેદરકારીથી આપ્યા કે તેમને
નામોશીભરી હાર ખાવી પડી. आ.ऊच्छ्वास
ઊચ્છવાસ પ્રજ્ઞાપનાનું સાતમું પદ (પ્રકરણ). ऊच्छ्वास
ઉચ્છવાસ | ભગવતીસૂત્રના બીજા શતકનો પ્રથમ ઉદ્દેશક. . Bદ84/નિઃ8ાસ ઊચ્છવાસનિઃશ્વાસ દીર્ધદશાનું દસમું અધ્યયન.
જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં સુસમા આરામાં જે ચાર एक
પ્રકારના લોકો હોય છે તેમાંનો એક પ્રકાર. આ
પ્રકારના લોકો શ્રેષ્ઠ કહેવાય છે. भो. एक्कोरुक
એક્ટ્રરુક
| આ અને ‘એગોય” એક છે.
ઉલ્લગતીર નગરની બહાર આવેલું ચૈત્ય. તીર્થંકર एकजम्बू એકજંબૂ
મહાવીર ત્યાં ગયા હતા. दे.ज. एकजटिन् એકજટિન અઠ્યાસી ગ્રહમાંનો એક. आ. एकास्थिक એકાસ્થિક ભગવતીસૂત્રના બાવીસમા શતકનો બીજો ઉદ્દેશક एकनासा
એકનાસા રુચક(૧) પર્વતના પશ્ચિમ ભાગમાં આવેલા.
उस्सारवाय
१. ऊसास
HT.
२. ऊसास ऊसासणीसास
एक
એક
एक्कोरुय
एगजंबू
एगजडि एगट्ठिय एगणासा
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8-86