________________
१. नारद
२. नारद
३. नारद
४. नारद
नारय
नारयपुत्त
१. नारायण
२. नारायण
नारायणकटु
नारिकता
नारी
१. कं
२. नारीकंता
नालंदइज्ज
नालंदा
नालंदा
नाली
नासिक्क
नासिक्कणगर
निअया
निंबअ
निक्स
五
.
તી.
नारद
अ. ता नारद
..
..
ती.
.
*..
મ
માં.
就
મા.
ત
..
'
મા.
મ
મ
sit.
.
नारद
无
नारद
नारद
नारदपुत्र
नारायण
नारायण
नारायणकोष्ठ
नारिकान्ता
नारी
नारीकान्ता
नारीकान्ता
नालन्दीय
नालन्दा
नालन्दा
नाली
नासिक्य
नासिक्यनगर
नियता
निम्बक
निष्कषाय
‘આગમ-વૃત-નામ જોષ:’ ભાગ-૨
નારદ
નારદ
નારદ
નારદ
નારદ
નારદપુત્ર
નારાયણ
નારાયણ નારાયણકોષ્ઠ
નારિકાના
નારી
નારીકાન્તા
નારીકાન્તા
નાલીય
નાલન્દા
નાલન્દા
નાલી
નાસિકા
નાસિક્વનગર
નિયતા
નિમ્બક
નિખાય
मुनि दीपरत्नसागरजी रचित 'आगम बृहत् नाम कोष : ' भाग - १
શૌર્યપુરના યજ્ઞા અને સોમજસાનો પુત્ર. તે અને કચ્છુલ્લનારદ એક જ વ્યક્તિ છે.
બાવીસમા ભાવિ તીર્થંકર વિમલનો પૂર્વભવ. એક બ્રાહ્મણ પરિવ્રાજક અને તેના અનુયાયીઓ. અરિષ્ટનેમિના તીર્થમાં થયેલા એક અજૈન ઋષિ
જેમને પ્રત્યેકબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા છે. જુઓ નારદ(૪).
તીર્થંકર મહાવીરનો શિષ્ય.
વર્તમાન અવસર્પિણીમાં ભરતક્ષેત્રમાં થયેલા ૮ મા વાસુદેવ. તે અને લક્ષ્મણ એક છે. તે તીર્થંકર મુનિસુવ્રત પછી અને નમિ પહેલાં થયા. અયોધ્યા ના રાજા દશરથ અને તેની રાણી કેગમતીના પુત્ર હતા. બલદેવ પદ્મના અર્થાત્ રામના નાના ભાઈ હતા. તેમણે પોતાના ચક્ર વડે રાવણને હોલો. તેમની ઊંચાઈ ૧૬ ધનુષ હતી. તે કાશ્યપ ગોત્રના હતા. તેમનું પૂર્વભવનું નામ પુનર્વસુ હતું.૧૨૦૦૦ વર્ષનું આયુષ્ય ભોગવી તે મૃત્યુ પામ્યા અને ચોથી નરકભૂમિમાં તેમણે જન્મ લીધો.
એક અજૈન ઋષિ, જે મોક્ષ પામ્યા. મથુરા નગરની બહાર આવેલું સ્થળ. જુઓ ‘નારીકંતા’.
આ અને ણારીકતા એક છે.
નીલવંત પર્વતનાં નવ શિખરોમાંનું એક
નીલવંત પર્વત ઉપર આવેલા કેસરિસરોવર માંથી નીકળી પશ્ચિમ તરફ રમ્યગ પ્રદેશમાં વહેતી નદી, સૂત્રકૃત નું તેવીસમું અધ્યયન.
રાજગૃહી નગરનું ઉપનગર. ગોસાલકની મહાવીર સાથે પ્રથમ મુલાકાત અહીં થયેલી. જુઓ મહાવીર
આ અને નાલંદા એક છે.
ભગવતીસૂત્રના શતક ૧૧નો ઉદ્દેશક ૫.
આ અને નાસિક્વનગર એક છે.
સુંદરીનો પતિ નંદ જે નગરનો હતો તે નગર. જંબુસુદર્શના વૃક્ષનું બીજું નામ.
અંબરિસિનો પુત્ર. જુઓ અંબરિસિ.
ભરતક્ષેત્રના ચૌદમા ભાવિ તીર્થંકર અને બલદેવ નો ભાવિ જન્મ.
પૃષ્ઠ- 238