________________
नाभि
नामुदअ
१. नाय
२. नाय
नायज्झयण
नायपुत्त
नायमुणि
नायसंड
नायसंडवण
नायसुय
नायाधम्मकहा
.
क. गो नामोदय
મા.
મ
મા.
તી.
તી.
'
મા.
नाभि
મા.
ज्ञात
T/ HT
ज्ञाताध्ययन
‘ગામ-બૃહત્-નામ જોષ:' માળ-શ્
ज्ञातपुत्र / ज्ञातृपुत्र
ज्ञातमुनि / ज्ञातृमुनि
झालखण्ड /
ज्ञातखण्ड ज्ञातृखण्डवन /
ज्ञातखण्डवन
ज्ञातश्रुत
ज्ञाताधर्मकथा
નાભિ
નામોદય
જ્ઞાત
જ્ઞાતૃ જ્ઞાત
જ્ઞાતાધ્યયન
જ્ઞાતપુત્રજ્ઞાપુત્ર
જ્ઞાતમુનિ
જ્ઞાાનિ
તુબ
સાતખણ્ડ
જ્ઞાનુબાવન
જ્ઞાતખણ્ડવન
સાતત
તાધર્મકથા
मुनि दीपरत्नसागरजी रचित 'आगम बृहत् नाम कोष : ' भाग - १
મરુદેવ, તેમની પત્ની શ્રીકંતાનો પુત્ર. તે અવસપિણીના ત્રીજા આરાનો પલ્યોપમનો આઠમો ભાગ બાકી હતો ત્યારે જન્મ્યા હતા. તે મરુદેવીના
યુગલિક હતા. તેમની ઊંચાઈ પ૨૫ ધનુષ હતી. તેમને ઋષભનામે પુત્ર હતો, તેનો જન્મ વિનીત ભૂમિમાં થયેલો. આ ઋષભ વર્તમાન અવસર્પિણી ના પ્રથમ તીર્થંકર છે. નાભિને સુમંગલા નામે પુત્રી હતી. આ સુમંગલા જ ભરતની માતા હતી. નાભિ ને વર્તમાન અવસર્પિણી કાલચક્રના સાતમા અને છેલ્લા કુલકર કહ્યા છે. બીજી પરંપરા મુજબ તે આ અવસર્પિણીના ૧૫ કુલગરોમાંના ૧૪ માં કુલકર છે. તેમણે 'ધિક્કાર' ની શિક્ષા શરૂ કરી. ગૌસાલકના બાર મુખ્ય ઉપાસકોમાંનો એક. પછીથી તે મહાવીરનો અનુયાયી બની ગયો. જ્ઞાતાધર્મકથાનો પ્રથમ શ્રુતસ્કંધ. તેમાં ઓગણીસ અધ્યયનો છે.
એક આર્ય વંશ. જે જ્ઞાતવંસથી અભિન્ન છે અને એક ક્ષત્રિય જાતિ તરીકે જાણીતો છે. આ અને નાય(૧) એક છે.
મહાવીરનું બીજું નામ. તે જ્ઞાત વંશના હતા અને તેથી તે જ્ઞાતપુત્ર તરીકે ઓળખાતા હતા. મહાવીરનું બીજું નામ. આ નામનો આધાર મહાવીરનો જ્ઞાત વંશ છે.
મહાવીરે જ્યાં શ્રામાણ્યનો સ્વીકાર કર્યો હતો તે.
ક્ષત્રિયકુંડગ્રામ પાસે આવેલું ન યા ઉદ્યાન.
આ અને 'ણાયમંડ' એક છે.
આ અને ણાય(૧) એક છે.
બાર અંગસૂત્રોમાં છઠ્ઠુ અંગસૂત્ર. તે ગદ્ય રચના છે. બે શ્રુતસ્કન્ધોમાં વિભક્ત છે- જ્ઞાત અને ધર્મકહા પહેલામાં ઓગણીસ અધ્યયનો છે જ્યારે બીજામાં દસ વર્ગો છે. બીજા શ્રુતસ્કન્ધના દસ વર્ગોમાંનો પ્રત્યેક વર્ગ અનેક વિભાગોમાં (અધ્યયનોમાં) વિભક્ત છે. નૈતિક યા ધાર્મિક બોધના પ્રયોજન વાળી કથાનું નિરૂપણ આ સૂત્રમાં છે. તેના ઉપર અભયદેવસૂરિએ ટીકા લખી છે.
શ્રુતસ્કંધ ૧, અધ્યયન ૮ માં ૧૯મા તીર્થંકર મલ્લિની કથા આપે છે.
5-237