________________
કુંડલા
कुंती
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨ कुंडलवरोभास भौ. । #Gહ્નવરવમાન કુંડલવરાવભાસ જુઓ કુંડલવરાજભાસ. कुंडलवरोभासभद्द कुण्डलवराव કુંડલવરાવ
કુંડલવરોભાસ દ્વીપના અધિષ્ઠાતા દેવ. भासभद्र
ભાસભદ્ર कुंडलवरोभासUસ્કુલ્લેવરવITY- કુંડલવરાવભાસ
કુંડલવરોભાસ દ્વીપના અધિષ્ઠાતા દેવ. महाभद्द
महाभद्द
મહાભદ્ર कुंडलवरोभासकुण्डलवरावभास- કુંડલવરાજભાસ
કુંડલવરોભાસ સમુદ્રના અધિષ્ઠાતા દેવ. महावर
महावर
મહાવર कुंडलवरोभासवर कुण्डलवराव કુંડલવરાવ
કુંડલવરાવભાસ સમુદ્રના અધિષ્ઠાતા દેવ. भासवर
ભાસવર कुंडला कुण्डला
મહાવિદેહમાં આવેલા સુવત્સ વિજય નું પાટનગર. कुंडलोद कुण्डलोद કુંડલોદ
આ અને કુંડલ(૨) એક છે.
તીર્થંકર મહાવીર જ્યાં ગયા હતા તે સન્નિવેશ. ત્યાં कुंडाग
कुण्डाक કુંડાક
તેમણે વાસુદેવના ચૈત્યમાં ધ્યાન કર્યુ હતું. તે
કંડગ નામે પણ જાણીતુ હતુ. कुंडियायण कुण्डिकायन | કુંડીકાયન ‘ઉદાઈ (૧)નું ગોત્ર.
વાસુદેવ કૃષ્ણના પિતા રાજા વસુદેવની બેન, પંડુ च. कुन्ती
રાજાની પત્ની અને પાંડવોની માતા. તે સદ્ગણી
સ્ત્રી હતી. વર્તમાન અવસર્પિણીના સત્તરમાં તીર્થંકર તેમજ છઠ્ઠા ચક્રવર્તી. તે ગજપુરના રાજા સૂર્ય અને તેમની રાણી શ્રીના પુત્ર હતા. કૃષ્ણશ્રી તેમની મુખ્ય પત્ની હતી. તે તેમના પૂર્વભવમાં ‘પ્પિ’ (૨) હતા. કુંથુની ઊંચાઈ ૩૫ ધનુષ હતી. તે તપ્ત સુવર્ણના વર્ણના હતા. જ્યારે તેમણે સંસારનો ત્યાગ કર્યો ત્યારે તેમને અભયકરા પાલખીમાં લઈ જવામાં
આવ્યા હતા. તેમણે એક હજાર પુરુષો સાથે ૨.
શ્રમણત્વ સ્વીકાર્યું. ચક્રપુરના રાજા વર્ગસીહ તેમને તી. ૪. pજુ
સૌપ્રથમ ભિક્ષા આપનાર હતા. તેમને ગજપુરના. સહસ્રામ્રવન ઉદ્યાનમાં કેવલજ્ઞાન થયું. તેમનું પવિત્ર વૃક્ષ તિલક હતું. તેમના પ્રથમ શિષ્ય સ્વયંભૂ હતા. તેમની પ્રથમ શિષ્યા અંજયા હતી. તેમની આજ્ઞામાં શ્રમણોના ૩૭ ગણ હતા. ૩૭ ગણધર હતા. ૬૦૦૦૦ શ્રમણો હતા, ૧૦૬૦૦ શ્રમણીઓ હતી. (રાજકુમાર તરીકે, સૂબા તરીકે, રાજા તરીકે, કેવલી તરીકે જીવી કુલ) ૯૫૦૦૦
વર્ષની ઉમરે સમેત પર્વત ઉપર મોક્ષ પામ્યા. ૨. યુ ઢે. રુન્યુ કુંથુ.
ચમરઇંદ્રના ગજદળનો સેનાપતિ.
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 117