SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ दिसासोत्थिय માં. दिशास्वस्तिक दिसासोवत्थिय दिसि दिसिकुमा दिसिदेवया ૬. ટીવ ૨. ટીવ दिसाहत्थिकूड મો. दिशाहस्तिकूट दीवकुमार दीवग दीवपण्णत्ति | दीवसमुद्दो दे.भो. दिशासौवस्तिक १. दीवायण મા. ૐ S મા. મો. છે. ઝા. સા. दीवसागरपण्णत्ति आ. दीवसागरपण्णत्ति -संगहणी दीवसिहा મા ૬. .. ‘આગમ-વૃહત્-નામ જોષ:' માન-શ્ દિશાસ્વસ્તિક दिशा दिशाकुमारी दिशादेवता दीप द्वीप द्वीपकुमार दीपक द्वीपप्रज्ञप्ति द्वीपसमुद्रोपपत्ति द्वीपसागरप्रज्ञप्ति द्वीपसागरप्रज्ञप्ति सङ्ग्रहणी दीपशिखा द्वैपायन દિશાસૌવસ્તિક અને તેમને ૨૦ હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે. હાથીના આકારનું પર્વતનું શિખર. જંબુદ્વીપમાં મંદરપર્વતના ભદ્રશાલવનમાં આઠ દિશાઓમાં આવા આઠ શિખરો આવેલા છે. તે આ પ્રમાણે – ‘પઉમુત્તર, ણીલવંત, સુહસ્તિ, અંજનગિરિ, કુમુદ, પલાસય, વસિ અને રોયનાગિરિ’. ભગવતીસૂત્રના દસમા શતકનો પહેલો ઉદ્દેશક. આ અને દિસાકુમારી એક છે. આ અને દિસાકુમારી એક છે. ભગવતીસૂત્રના સોળમા શતકનો અગિયારમો ઉદ્દેશક તેમજ (૨) નવમા શતકનો છઠ્ઠો ઉદ્દેશક. સૌરાષ્ટ્રની દક્ષિણે દરિયાપાર આવેલો પ્રદેશ. ભવનપતિ દેવોના દસ વર્ગોમાંનો એક વર્ગ. તેઓ શક્રના લોકપાલ વૈશ્રમણના આધિપત્ય નીચે છે. તેમના રહેવાના મહેલો ૭૬ લાખ છે. પૂર્ણ અને વસિષ્ઠ તેમના ઇન્દ્રો છે. દ્વીપકુમાર દેવોનું જઘન્ય આયુષ્ય ૧૦૦૦૦ વર્ષ છે. દક્ષિણના અને ઉત્તરના દ્વીપકુમાર દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અનુક્રમે દોઢ પલ્યોપમ, બે પલ્યોપમથી કંઈક ન્યૂન છે. તેઓ સુવર્ણવર્ણના રતાશવાળી ઝાંયવાળા છે. નીલ વસ્ત્રો ધારણ કરે છે. મુગટ ઉપર સિંહનું ચિહ્ન છે. રથવીરપુરનું ઉદ્યાન. જુઓ ‘કાલિક’. દ્વીપસમુદ્રોપપત્તિ દીર્ઘદશાનું છઠ્ઠું અધ્યયન. દીપક દ્વીપપ્રજ્ઞપ્તિ દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ વિવિધ દ્વીપો અને સાગરોની માહિતી આપતુ અંગબાહિર કાલિક આગમસૂત્ર. દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ એક આગમસૂત્ર. આ અને દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ એક સંગ્રહણી લાગે છે. દીપશિખા દિશાહસ્તિફૂટ દિશા દિશાકુમારી દિશાદેવતા દીપ દ્વીપ દ્વીપકુમાર વૈપાયન રુચક પર્વતના પૂર્વ ભાગનું શિખર. પ્રાણત કલ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન. જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુ ૨૦ સાગરોપમ વર્ષનું છે. તેઓ ૨૦ પખવાડિયે એક વાર શ્વાસ લે છે मुनि दीपरत्नसागरजी रचित 'आगम- बृहत् - नाम कोषः ' भाग - १ ચક્રવર્તી બ્રહ્મદત્ત(૧)ની પત્ની. ઠંડું પાણી, શાકભાજી યા વનસ્પતિ, ફળ, ફૂલ આદિનો ત્યાગ કર્યા વિના જેને મોક્ષ પ્રાપ્ત થયો હતો તે બ્રાહ્મણ પરિવ્રાજક. મહાવીરના તીર્થમાં પ્રત્યેકબુદ્ધ તરીકે તેને સ્વીકારાયેલ છે. પૃષ્ઠ- 200
SR No.035091
Book TitleAgam Buhat Nam Kosh Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2020
Total Pages250
LanguageSanskrit, Hindi
ClassificationDictionary & agam_dictionary
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy