________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
અંગબાહ્ય કાલિક આગમસૂત્ર. આ ગદ્યમય રચના વીસ ઉદ્દેશોમાં વિભક્ત છે. શ્રમણ અને શ્રમણીના આચાર નિયમો નિરૂપે છે, દોષો માટે પ્રાયશ્ચિત્ત,
તપવિધાન છે. નિયમોના અપવાદો પણ જણાવે निसीह आ. निशीथ
નિશીથ
છે. તેના કર્તા વિસાહગણિ છે. પહેલાં તે આચાર કલ્પનો એક ભાગ હતો પછીથી તેનાથી છૂટો પાડી અલગ કરી દેવામાં આવ્યો. ‘નિસીહ’ શબ્દનો અર્થ અંધકાર થાય છે અને અંધકાર ગોપનીયતાનું પ્રતીક છે. તેના બીજા નામો નીચે પ્રમાણે છે
પકલ્પ, આચારકલ્પ, આચારકલ્પ, નિસીહચૂલા. निसीहचुण्णि आ. निशीथचूर्णि નિશીથ ચૂર્ણિ જુઓ નિસીહવિસેસચણિ.
આ અને નિસીહ એક છે. પહેલાં તે આચારના निसीहचूला HT. નિશીથવૂીં નિશીથચૂડા
પરિશિષ્ટ (ચૂલા) રૂપ હતો.
જિનદાસગણિ મહત્તરે નિસીહ ઉપર લખેલી ચૂર્ણિ. નિતીવિસપુon T. નિશીથિવિશેષજૂ િનિશીથવિશેષ ચૂર્ણિ | જિનદાસગણિ પહેલાં કોઈએ લખેલી નિસીહ
ચુણિ-વિવેચનથી આ ભિન્ન છે.
વર્તમાન અવસર્પિણીમાં ભરતક્ષેત્રમાં થયેલા પ માં निसुंभ च. निशुम्भ નિશુમ્ભ
પ્રતિશત્રુ. તેમને પુરિસસીહે જેલમાં પૂર્યા હતા.
બલિની પાંચ મુખ્ય પત્નીઓમાંની એક. તે તેના १. निसुंभा दे. निशुम्भा નિશુમ્ભા
પૂર્વભવમાં શ્રાવસ્તીના શેઠની પુત્રી હતી.
જ્ઞાતાધર્મકથાના બીજા શ્રુતસ્કન્ધના બીજા વર્ગનું २. निसुंभा आ. निशुम्भा નિશુમ્ભા
બીજું અધ્યયન. नीरजस्
બ્રહ્મલોકના છ થરોમાંનો એક. १.नील दे.ज. नील
અચાસી ગ્રહમાંનો એક. २. नील भौ. नील
નીલ
આ અને નીલવંત એક છે.
ધરણના પાંચ સેનાપતિઓમાંનો એક. તે नीलकंठ नीलकण्ठ નીલકંઠ
આખલાઓના દળનો નાયક છે. नीलगुहा
રાજગૃહીનું ઉદ્યાન જ્યાં વીસમા તીર્થંકર મુનિનીલગુફા नीलगुहा
સુવ્રતે શ્રમણ્ય સ્વીકાર્યું. नीलभद्द अ. नीलभद्र
નીલભદ્ર
ખરાબ સોબતવાળો માણસ. જંબૂદ્વીપમાં આવેલો પર્વત. તે મહાવિદેહ ક્ષેત્રની. ઉત્તરે, રમ્યગ પ્રદેશની દક્ષિણે, પૂર્વ લવણસમુદ્રની
પશ્ચિમે અને પશ્ચિમ લવણસમુદ્રની પૂર્વે આવ્યો છે १.नीलवंत भौ. नीलवत्
નીલવત
તેની ઊંચાઈ ૪૦૦યોજન છે. નવા શિખરો છે – સિદ્ધાયતન, નીલવંત, પૂર્વવિદેહ, સીઆ, કિત્તિ, સારી, અવરવિદેહ, રમ્યગફૂડ અને ઉવદંસણ.
नीरअ
it.
નીરજસ નીલ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8-242