________________
‘માન-દ-નામ કોષ:' ભાગ-૨
अंजणगिरि
Hો.
अञ्जनगिरि
અંજનગિરિ
.
અંજનપર્વત
१. अंजणपव्वत २. अंजणपव्वत
अञ्जनपर्वत अञ्जनपर्वत
અંજનપર્વત
. #ો.
अंजणपव्वय
अञ्जनपर्वत
અંજનપર્વત
१. अंजणपुलय
भी.न
अञ्जनपुलक
અંજનપુલક
२. अंजणपुलय
अञ्जनपुलक
અંજનપુલક
अंजणप्पभा
#ો.
अञ्जनप्रभा
અંજનપ્રભા
१. अंजणा
अञ्जना
અંજના
२. अंजणा
AT.
अञ्जना
અંજની
३. अंजणा
મન ! अञ्जना
અંજના
१. अंजणागिरि
સી.
अञ्जनागिरि
અંજનાગિરિ
આ અને અંજન(૧) એક જ છે. ઉત્તરભારતમાં ગંગાનદીના પ્રદેશમાં આવેલ પર્વત આ અને અંજન(૧) એક જ છે. આ અને અંજનપર્વત(૨) એક જ છે. રત્નપ્રભા(૨) નરકભૂમિના ત્રણ કાંડમાંથી પહેલો જે ખરકાંડ છે તેનો અગિયારમો ભાગ. પૂર્વ રુચક(૧) પર્વતનું એક શિખર. તેની અધિષ્ઠાત્રિ દેવી અપરાજિતા (૬) છે. મંદર(૩) પર્વતની દક્ષિણ-પશ્ચિમે ભદ્રશાલવનમાં આવેલી પુષ્કરિણી. ભદ્રશાલવનમાં જંબૂ(૨) વૃક્ષની દક્ષિણ-પશ્ચિમે આવેલી પુષ્કરિણી. એક સતી સ્ત્રી. ચોથી નરકભૂમિ પંકપ્રભાનું બીજું નામ. | મંદર(૩) ની દક્ષિણ-પશ્ચિમે ભદ્રશાલવનમાં આવેલો દિશાહસ્તિકૂડ. અંજણાગિરિ(૧)નો અધિષ્ઠાતા દેવ. સત્તરમાં તીર્થકર કુંથુ(૧)ની પ્રથમ શિષ્યા. તેનો | દામિની નામે પણ ઉલ્લેખ છે. વિપાકશ્રુતના પ્રથમ શ્રુતસ્કન્ધનું દસમું અધ્યયન. જ્ઞાતાધર્મકથાના બીજા શ્રુતસ્કન્ધના નવમા વર્ગનું ચોથું અધ્યયન. હસ્તિનાપુરના વેપારીની પુત્રી. તે સંસાર છોડી તીર્થંકર પાર્શ્વ(૧)ની શિષ્યા બની. મૃત્યુ પછી તે શક્ર(૩)ની ચોથી પટ્ટરાણી તરીકે જન્મી. વર્ધમાનપુરના વેપારી ધનદેવ(૧)ની પુત્રી, તે પોતાના પૂર્વભવમાં ઇંદ્રપુરની વેશ્યા હતી. અંજૂના લગ્ન રાજા વિજય(૨૨) સાથે થયા હતા. વેશ્યા તરીકેના તેના પૂર્વ ભવના પાપોના કારણે તેને યોનિશૂલ રોગ થયો હતો. અનેક જન્મો અને મરણો પછી છેવટે તે સર્વતોભદ્ર (૬)માં પ્રતિષ્ઠિત કુટુંબમાં જન્મશે. ત્યાં સંસારનો ત્યાગ કરશે અને મોક્ષ પામશે.
२. अंजणागिरि
अञ्जनागिरि
અંજનાગિરિ
अंजुया
ती.श्र
अझुका
અંજુકા
१. अंजू
HT.
અંજૂ
२. अंजू
.
ઝૂ
અંજ
३. अंजू
અંજૂ
४. अंजू
*.
મજૂ
મંડૂકેવી
.
સૂતેવી
અંજૂ દેવી
આ અને અંજૂ(૪) એક છે.
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8-11