________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
चेदि
ચેદિ
चेलणा चेलवासि
ऐ. AT. अ.ता
चेदि चेल्लना चेलवासिन्
ચલ્લણા ચેલવાસિનું
चेल्लणा
श्रा.
चेल्लना
ચલના
अ. ताचोक्षा
चोक्खा
ચોક્ષા
चोद्दसपुव्व
चतुर्दशपूर्व
ચતુર્દશપૂર્વ
चोर चोराग
चौर चौराक
ચૌર ચૌરાક
એક આર્યદેશ. તેની રાજધાની “સોgિયવઈ હતી. જુઓ ‘ચલ્લણા'. ‘વેલવાસિ’નો આ ખોટો પાઠ છે. વૈશાલીના રાજા ચેડગની પુત્રી અને રાજગૃહીના. રાજા શ્રેણિકની પત્ની. તે શ્રેણિક સાથે ભાગી ગઈ હતી અને તેમાં તેને અભયે મદદ કરેલી. પોતાના. પતિના જ હૃદયનું માંસ ખાવાનો તેનો દોહદ અભયએ ચતુરાઈથી પૂરો કર્યો હતો. તેને ત્રણ પુત્રો હતા – હલ્લ(૩), વિહ@(૧) અને કૂણિઅ. તે મહાવીરની મહાન ભક્ત હતી. મિથિલાની પરિવ્રાજિકા. એક વાર તેને રાજકુમારી મલિ સાથે ધર્મના સ્વરૂપ અંગે વાદ થયો, તેમાં તે હારી ગઈ. પછી તે કંપિલપુર ગઈ, ત્યાં રાજા જિત શત્રુ આગળ તેણે મલ્લિના રૂપનું મનોહર વર્ણના કર્યું અને મલ્લિ સાથે લગ્ન કરવા તેને ચડાવ્યો. ‘ચૌદ પૂર્વો’ નામથી પ્રસિદ્ધ આગમસૂત્રોનો વર્ગ. જે હાલ દૃષ્ટિવાદ ના ભાગરૂપ છે. જુઓ પૂર્વગત. આ અને ‘ચોરાય’ એક છે. જુઓ ‘ચોરાય'. ગોસાલક સાથે મહાવીર જ્યાં ગયા હતા તેવો એક સન્નિવેશ, મહાવીરને અહીં જયંતી(૯) અને તેની બેન સોમા(૪)એ મદદ કરી હતી. ભગવતીસૂત્રના પાંચમાં શતકનો પાંચમો ઉદ્દેશક. ભગવતીસૂત્રના સાતમા શતકનો આઠમો ઉદ્દેશક. જુઓ ‘છલુઅ’. એક ધાર્મિક પંથ. સીહગિરિ(૧) રાજ કરતો હતો તે નગર. ખાટકી છણિય અહીંનો હતો. દશવૈકાલિકનું ચોથું અધ્યયન. છગલપુરનો ખાટકી. મૃત્યુ પછી ચોથી નરકે ગયો ત્યાંથી મરી તે સગડ(૨) તરીકે પુનર્જન્મ પામ્યો. જુઓ છણિય. ભરત ક્ષેત્રમાં આવેલું નગર. તે નંદન(૬)નું જન્મ સ્થાન હતું. આ નંદન, મહાવીરનો પૂર્વભવ હતો. ‘યંગલા’ નગર બહાર આવેલું ઉદ્યાન તેમજ ચૈત્ય. ભ. મહાવીર અહીં આવ્યા હતા. એક આર્ય ધંધાદારી (ઔદ્યોગિક) મંડળ.
चोराय
चौराक
ચૌરાક
छउम
छद्मन
છદ્મનું
छउमत्थ
छद्मस्थ
છદ્મસ્થા
छउलुअ छक्किरीयभत्त
षडुलूक षक्रियाभक्त
ષડુલૂક ષક્રિયાભક્ત
छगलपुर
छगलपुर
છગલપુર
छज्जीवणिया
. કુડુનીવનિા
ષજીવનિકા
छणिय/छणीय
छन्निक
છન્નિક
छण्णीय
छन्निक
છન્નિક
छत्तग्गा
छत्रग्रा
છત્રગ્રા
छत्तपलास
छत्रपलाश
છત્રપલાશ
छत्तार
1 .
છત્રાર
છત્રકાર
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बहत्-नाम कोष:' भाग-१
પૃ8- 161