________________
‘માન-દ-નામ કોષ:' મા-૨
२. कक्कोडअ
दे.
कर्कोटक
કર્કોટક
१.कच्चायण
अ.
कात्यायन
કાત્યાયન
२. कच्चायण
*.M.
#ત્યાયન
કાત્યાયન
૨.
n
| મી.
દ8
કચ્છ
२.कच्छ
अ.ताकच्छ
કચ્છ
શક્રના લોકપાલ વરુણ(૧)ના કુટુંબના સભ્ય. સંભવતઃ આ જ કર્કોટક(૧)નો રાજા છે. કૌશિક(૫) ગોત્રની શાખા. આચાર્ય પ્રભવ અને શ્રમણ ઢંદક(૨) આ શાખાના હતા. મૂલ નક્ષત્રનું ગોત્રનામ. જંબૂદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં આવેલો વિજય નામક પ્રદેશ. તે સીતાનદીની ઉત્તરે, નીલવંત પર્વતની દક્ષિણે, માલવંત પર્વતની પૂર્વે અને ચિત્તકૂડ પર્વતની પશ્ચિમે આવેલ છે. તેની ઉત્તરથી દક્ષિણ લંબાઈ ૧૬૫૯૨-૨/૧૯ યોજન છે અને પૂર્વથી પશ્ચિમ પહોળાઈ ૨૨૧૩ યોજનમાં કંઈક ન્યૂન છે. વૈતાઢ્ય(૧) પર્વત તેના બરાબર કેન્દ્રમાં છે. ક્ષેમા તેનું પાટનગર છે. તીર્થકર ઋષભ(૧)નો પુત્ર. તેણે તેના ભાઈ મહાકચ્છ સાથે સંસારનો ત્યાગ કરી કેટલાક વખત સુધી ઋષભની આજ્ઞામાં શ્રમણત્વ પાળ્યું. પછી તે બન્ને પરિવ્રાજકો બની ગયા. નમિ(૩) અને વિનમિ અનુક્રમે કચ્છ અને મહાકચ્છના પુત્રો હતા. કચ્છ(૧)માં આવેલા વૈતાત્ય(૧) પર્વતના બે શિખરો. તે બન્ને શિખરોના અધિષ્ઠાતા દેવોના નામ પણ કચ્છ જ છે. માલવંત(૧) પર્વતના નવ શિખરોમાંનું એક. ચિત્તકૂડ(૧) પર્વતના ચાર શિખરોમાંનું એક. ચક્રવર્તી ભરતે જીતેલો એક દેશ. ત્યાં આભીર ઉપાસકો (શ્રાવકો) રહેતા હતા. આનંદપુર નગરનો એક બ્રાહ્મણ અહીં આવ્યો હતો. શ્રમણો વારંવાર આ દેશમાં આવતા. આ જ નામના પ્રદેશમાં રહેતો દેવ. જંબૂદ્વીપના મહાવિદેહક્ષેત્રમાં આવેલો વિજય નામે જાણીતો પ્રદેશ. તે સીતા નદીની ઉત્તરે, નીલવંતા પર્વતની દક્ષિણે, પહ્મકૂડ પર્વતની પૂર્વે અને દ્વહાવતીનદીની પશ્ચિમે આવેલ છે. તેની લંબાઈ, પહોળાઈ વગેરે કચ્છ(૧) સમાન છે. અરિષ્ટપુરા. તેનું પાટનગર છે.
३. कच्छ
મો.ઢ.
કચ્છ
४. कच्छ
.
कच्छ
કચ્છ
५. कच्छ
कच्छ
કચ્છ
६.कच्छ
કચ્છ
૨. વચ્છNIવ૬
ટે.
દ0વતી
કચ્છગાવતી
२. कच्छगावइ
भौ.
कच्छगावती
કચ્છગાવતી
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8- 93