________________
अग्गतावस
अग्गभाव
अग्गल
अग्गाणीय
१. अग्गि
૨. જ્
રૂ. અન્ત
अग्णिअ
अग्गिउत्त
अग्निकुमार
१. अग्णिच्च
२. अग्गिच्च
अग्गिच्चाभ
अग्गिज्जोअ
ૐ.ન. अग्रतापस
ન. अग्रभाव
दे.ज. अर्गल
ઝા.
છે.
મા.
તી.
.
તી.
ૐ.
.
अग्रायणीय
अनि
अभि
अग्नि
अग्निक
अग्निपुत्र
अग्निकुमार
आग्नेय
आग्नेय
दे. भौ आग्नेयाभ
તી. अग्निद्योत
‘આગમ-વૃત-નામ જોષ:’ ભાગ-૨
અગ્રતાપસ
અગ્રભાવ
અર્ગલ
અગ્રાયણીય
અને
અગ્નિ
અગ્નિ
અગ્નિક
અગ્નિપુત્ર
અગ્નિકુમાર
આગ્નેય
આગ્નેય
આનેશભ
અનિયંત
मुनि दीपरत्नसागरजी रचित 'आगम बृहत् नाम कोष : ' भाग - १
ધનિષ્ઠા નક્ષત્રનું ગોત્ર નામ. તેનું બીજું નામ અગ્રભાવ છે.
અગ્રતાપસનું બીજું નામ.
અઠ્ઠયાસી ગ્રહોમાંનો એક ગ્રહ. સ્થાન-સૂત્રમાં રાય અને અાલ નો એક ગ્રહ 'રાયલ' તરીકે ઉલ્લેખ છે.
ચૌદ પૂર્વોમાંનું બીજું પૂર્વ. તે દ્રવ્યો. તેમના ગુણો અને પર્યાયોનું નિરૂપણ કરે છે. પ્રાચીન ટીંકામાં તેના ઉદ્ધરણો મળે છે. તે લુપ્ત થઈ ગયેલ છે. તે
કૃતિકા નક્ષત્રના અધિષ્ઠાતા દેવ.
ભગવતીસૂત્રના સત્તરમાં શતકનો સત્તરમો ઉદ્દેશક પોતાના સંસારત્યાગ સમયે બારમા તીર્થંકર વાસુપૂજ્ય એ ઉપયોગમાં લીધેલી પાલખી, જમદગ્નિનું બીજું નામ.
જંબુદ્વીપમાં આવેલા ઐરાવત(૧) ક્ષેત્રમાં વર્તમાન અવસર્પિણીના તેવીસમાં તીર્થંકર. તે અદિત્ત (૨) નામે પણ જાણીતા છે.
ભવનપતિ દેવોના દસ વર્ષોમાંનો એક વર્ગ. તેમને રહેવા ૬ લાખ મહેલો છે. અગ્નિસિહ દક્ષિણના દેવોનો ઈંદ્ર છે. અગ્નિમાનવ ઉત્તરના દેવોનો ઈંદ્ર છે. બેમાંથી દરેકને ચાર લોકપાલો છે - ઇંદ્ર શક્ર(૩)ના આદેશ અનુસાર અગ્નિકુમારો તીર્થંકર વગેરેની ચિંતાને આગ લગાવે છે. તેઓ શા ઈંદ્રના લોકપાલ સોમ(૧)ના સીધા તાબામાં હોય છે.
લોકાંતિક દેવોનો એક વર્ગ
કૌશિક(પ) ગોત્રની સાત શાખાઓમાંની એક
શાખા.
જ્યાં દેવોનું આયુષ્ય આઠ સાગરોપમ વર્ષનું છે તે સ્વર્ગીય વાસસ્થાન. તે અને અર્ચિ સમાન જ છે.
ચૈત્યનો બ્રાહ્મણ, જે તેના એક પૂર્વભવમાં મરીચી તરીકે જન્મ્યો હતો. આ ભવના અંત પછી તે ઈસાન (૨) દેવલોકમાં દેવ તરીકે જન્મ ધારણ કરે છે. ત્યાંથી ચ્યવીને તે માહણકુંડગામના ઋષભદત્ત(૧)ની પત્ની દેવાનંદા(૨)ની કૂખમાં આવે છે અને પછી મહાવીર તરીકે જન્મે છે,
6.17