________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
अग्गिभीरु
3.
अग्निभीरु
અગ્નિભીરુ
१. अग्गिभूइ
ती.ग
अग्निभूति
અગ્નિભૂતિ
२. अग्गिभूइती .
अग्निभूति
અગ્નિભૂતિ
अग्गिमाणव
अग्निमानव
અગ્નિમાનવ
પ્રદ્યોત રાજાનો રથ. તે તેની જાતનો સૌથી શ્રેષ્ઠ રથ હતો. પ્રદ્યોતની સૌથી કિંમતી વસ્તુઓમાંની એક, તે આ રથ હતો. ભ૦ મહાવીરના બીજા ગણધર. તેમણે મહાવીરને પૂછેલા પ્રશ્નોના ઉલ્લેખો છે અને ત્યાં તેમને ભo મહાવીરના અંતેવાસી કે અણગાર તરીકે નિર્દેશ્યા છે. તે ગોમ્બર ગામ (૧)માં પિતા વસુભૂતિ(૧) અને માતા પૃથ્વી(૩) ના પુત્ર તરીકે જન્મ્યા હતા. તેમને કર્મના અસ્તિત્વ વિશે શંકા હતી. મહાવીર તેમની શંકા દૂર કરી. તેથી પોતાના પાંચસો શિષ્યો સાથે તે મહાવીરના શિષ્ય બની ગયા. ચુમ્મોતેર વર્ષની ઉમરે તે મોક્ષ પામ્યા. ગૃહસ્થ તરીકે ૪૭ વર્ષ, શ્રમણ તરીકે ૧૨ વર્ષ અને કેવલી તરીકે ૧૬ વર્ષ તે જીવ્યા. મંદિર(૧) વસાહતમાં જન્મેલો માણસ જે તીર્થંકર મહાવીરનો એક પૂર્વભવ છે અને મરીચીનો એક ઉત્તરભવ છે. ઉત્તરના અગ્નિકુમાર દેવોનો ઇંદ્ર. તેના તાબામાં ચાર લોકપાલો છે- તેઉ, તેઉસિહ, તેઉકત અને તેઉપ્પભ. ભૂતાનંદ(૧)ની પટ્ટરાણીઓ ના સમાન નામોવાળી તેને છ પટ્ટરાણીઓ છે. સદ્દાલપુત્ર(૧)ની પત્ની. તે ભ૦ મહાવીરની ઉપાસિકા હતી. ઇંદ્રપુરના રાજા ઇંદ્રદત્ત(૯)નો ગુલામ. વસંતપુર(૩)નો બાળક જેને તાપસ(૪) જમા (૧)એ ઉછેર્યો હતો. તે અને જમદગ્નિ એક જ છે. અઠ્યાસી ગહોમાંનો એક ગ્રહ. આ અને અગ્નિક એક જ છે. આ અને અગ્નિલ એક જ છે. | દરેક પખવાડિયાની ચૌદશ. દિવસ અને રાતના ત્રીસ મુહૂર્તોમાંનું એક મુહૂર્ત. આ અને અગ્નિવસાયણ(૧) એક જ છે. નક્ષત્રનું ગોત્રનામ. તીર્થંકર મહાવીરના પાંચમાં ગણધર સુધર્મ(૧)નું ગોત્રનામ. આ ગોત્ર અગ્નિવેશ(૪) અને અગ્નિવેસાયણ(૨)ના નામે પણ ઓળખાય છે.
अग्गिमित्ता
AT.
अग्निमित्रा
અગ્નિમિત્રા
१. अग्गियअ
ઝ.
अग्निक
અગ્નિક
२. अग्गियअ
क.
अग्निक
અગ્નિક
अग्गिल
અનિક
અનિક
માન अग्गिल्लअ
दे.ज. दे.ज. स.
अग्निक अग्निक अग्निक अग्निवेश्मन्
અગ્નિક
१. अग्गिवेस
અગ્નિવેશ્મન
२. अग्गिवेस
स.ज
अग्निवेश्य
અગ્નિવેશ્ય
३. अग्गिवेस
दे.ज.
अग्निवेश
અગ્નિવેશ
अग्गिवेसाण
ग.अ
अग्निवेश्यायन
અગ્નિવેશ્યાયન
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 18