________________
‘સામ-વૃદ-નામ વાપ:' મા I-૨
३.इंदा
इन्द्रा
ઇન્દ્રા
૪. ટૂંકા
इन्द्रा
ઇન્દ્રા
१.इंदिय
इन्द्रिय
ઇન્દ્રિય
२. इंदिय
आ.
इन्द्रिय
ઇન્દ્રિય
इंदुत्तरवडिंसग
ઇન્દ્રોત્તરાવતંસક
इंदुवसु इंदुकंत
इन्दुवसु इन्द्रकान्त
ઇન્વસુ ઇંદ્રકાન્ત
इक्काइ
क.
एकादि
એકાદિ
જંબુદ્વીપમાં વહેતી રક્તવતી(૧) નદીને મળતી. પાંચ નદીઓમાંની એક. વિધુતકુમારિમહત્તરિકા દેવી. ભગવતીસૂત્રમાં આ જ નામના બે ઉદ્દેશકો છે – ત્રીજા શતકનો નવમો ઉદ્દેશક અને બીજા શતકનો ચોથો ઉદ્દેશક. પ્રજ્ઞાપનાનું પંદરમું પદ (પ્રકરણ) આનતકલ્પમાં આવેલું દેવોનું વાસસ્થાન જ્યાં વસતા દેવો ઓગણીસ પખવાડિયામાં એક જ વાર શ્વાસ લે છે, ઓગણીસ હજાર વર્ષોમાં એક જ વાર તેમને ભૂખ લાગે છે અને તેમનું ઉત્કૃષ્ટ આયુષ્ય ઓગણીસ સાગરોપમ વર્ષનું છે. બ્રહ્મ(૧)ની પત્ની. { આ અને ઇંદ્રકંત એક જ છે. મિયાપુત્ર(૨)નો પૂર્વભવ. તે શતદ્વાર નગર પાસે આવેલા સ્થાન વિજયવર્ધમાનનો વહીવટદાર હતો. તે બહુ ક્રૂર હતો. મૃત્યુ પછી તેને નરકમાં જન્મ લેવો પડ્યો અને ત્યારપછી તે કંગાળા મિયાપુત્ર તરીકે જમ્યો. આ અને વહીવટદાર ઇક્કાઈ એક જ છે. એક જનપદ, જે કોસલ(૧)થી ભિન્ન નથી. ત્યાં રાજા પ્રતિબુદ્ધિ રાજ કરતો હતો. તીર્થંકર ઋષભ(૧) ઇસ્યાકુ ભૂમિમાં અર્થાત્ કોસલા. અથવા અયોધ્યા(૨)માં જન્મ્યા હતા. એક આર્યન વંશ. તીર્થંકર ઋષભ(૧)ના વંશજો આ વંશના હતા. ઋષભના પ્રથમ પારણા વખતે શક્ર (૩) ઇક્ષુ સાથે ઉપસ્થિત થયા અને ઋષભે ઇક્ષુ સ્વીકારી એટલે ઋષભનો વંશ ઇસ્વાકુ વંશ તરીકે ઓળખાયો. | જુઓ ‘ઇકબાગ’(૨).
આ અને અયોધ્યા(૨) એક છે. જુઓ ‘ઇકખાગ’ (૨). જુઓ ‘ઇકખાગવંશ'. ભગવતીસૂત્રના એકવીસમા શતકનો પાંચમો ઉદ્દેશક.
इक्काइरट्ठकूड
wifટ્રાક્ટર
એકાદિ રાષ્ટ્રકૂટ
१.इक्खाग
इक्ष्वाकु
ઇસ્વીકુ
२.इक्खाग
ઇસ્વીકુ
ઇક્વાકુકુલ | ઇત્ત્વાકુભૂમિ
इक्खागकुल इक्खागभूमि इक्खागवंश इक्खागुवंश
इक्ष्वाकुकुल इक्ष्वाकुभूमि इक्ष्वाकुवंश इक्ष्वाकुवंश
ઇસ્વીકુવંશ
ઇક્વાકુવંશ
इक्खु
HT.
ઇશું
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ૩- 68