________________
अभअ
अभग्ग
१. अभग्गसेण
२. अभग्गसेण
१. अभय
२. अभय
अभयकरा
अभयकुमार
अभयघोष
अभयसेण
अभया
.
મા. अभग्न
五.
.
.
*.
મા.
.
ST.
મ.
अभय
.
મ.
अभग्नसेन
अभग्नसेन
अभय
अभय
अभयङ्करा
अभयकुमार
अभयघोष
अभयसेन
अभया
‘આગમ-વૃત-નામ જોષ:’ ભાગ-૨
અભય
અભગ્ન
અભગ્નસેન
અવાનોન
અભય
અભય
અભયકરા
અક્ષયકુમાર
અભયઘોષ
અભયસેન
અભયા
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत् नाम कोष:' भाग-१
રાજગૃહીના રાજા શ્રેણિક(૧)નો નંદા(૧)થી સાતટ માં જન્મેલો પુત્ર. સર્વસામાન્યપણે બુદ્ધિના અને વિશેષણપણે તર્કશક્તિના દ્રષ્ટાંત તરીકે વાવાર તેનો ઉલ્લેખ આવે છે. જ્યારે પહેલી વખત તે પોતાની માતા સાથે રાજગૃહી ગયો ત્યારે તેણે પોતાની બુદ્ધિશક્તિને દેખાડી. શ્રેણિક તેની મૌલિક બુદ્ધિથી એટલો તો પ્રભાવિત થઈ ગયો કે તેણે તેને પોતાનો પ્રધાનમંત્રી બનાવ્યો. તેની ઔત્પત્તિકિ બુદ્ધિના ઘણા ઉદાહરણો આગમોમાં જોવા મળે છે. શ્રેણકે અભયને રાજમુકુટ સ્વીકારવા કહ્યું પરંતુ અભયે તેનો સ્વીકાર ન કર્યો તે તીર્થંકર મહાવીરનો શિષ્ય બની ગયો. તે અનુત્તરવિમાન વિજયમાં દેવ તરીકે જન્મ લેશે અને મહાવિદેહમાં મોક્ષ પામશે.
વિપાકશ્રુતના પ્રથમ શ્રુતસ્કન્ધનું ત્રીજું અધ્યયન. તેમાં અભગ્નસેન(૨)ની કથા છે. વારત્તપુરનો રાજા. તેનો મંત્રી વારત્તગ હતો. આ આભાસેન અભયસેન નામે પણ જાણીતો હતો, મહાબલ દ્વારા શાસિત પુરિમલાલ નગરની પાસે આવેલા એક સ્થાનમાં વસતો પાંચસો ચોરોનો જે સરદાર વિજય હતો, તેનો પુત્ર.
કોઈ વખતે ઉત્સવ પ્રસંગે છળકપટ કરીને રાજાએ તેને ગિરફ્તાર કર્યો. તેના ઉપર વિવિધ ત્રાસ ગુજાર્યા. તેના પોતાનાજ સ્વજનોનું માંસ, લોહી વગેરે તેને બળજબરીથી ખવડાવવામાં આવ્યા. તીર્થંકર મહાવીરે સમજાવ્યું કે આ બધો ત્રાસ તેને સહન કરવો પડ્યો કારણ કે ઇંડાના સમૃદ્ધ વેપારી નિન્નયાં ૧) તરીકે તેણે પોતાના પૂર્વભવમાં જે પાપો કરેલા તેનું તે પરિણામ હતું. જુઓ અભય.
અનુત્તરોપપાતિક શાના વર્ગ૧ નું ૧૦મું અધ્યયન સંસારનો ત્યાગ કરતી વખતે સત્તરમા તીર્થંકર કુંથુ એ ઉપયોગમાં લીધેલી પાલખીનું નામ.
આ અને અભય(૧) એક જ છે.
પ્રભંકર નગરીના શ્રેષ્ઠીનો પુત્ર, જે તેના પૂર્વ
ભવમાં શ્રેયાંસ(૩) હતો. અભગ્નસેન(૧) નું બીજું નામ.
ચંપાની રાણી. દધિવાહન રાજાની પત્ની
-- 39