________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
कुइयण्ण
| ઝ
વિરુuf
કુવિકર્ણ
कुंकण
कोकण
કોંકણ
कुंकणअ
क.
कौङ्कणक
કોંકણક
कुंकणगदारअ
कौङ्कणकदारक
કોંકણકદારક
कुंकणअ कुंचवर
कोकणक क्रौञ्चवर
કોંકણક ક્રૌંચવર
कुंचिअ
कुश्चिक
કુંચિક
कुंचित
कुञ्चित
કુંચિત
ઘણી ગાયોનો માલિક એક ગૃહસ્થ, રંગના આધારે તેણે ગાયોના જુદા જુદા વર્ગો પાડ્યા હતા. જુઓ કોંકણ. કોંકણ(૧)નો માણસ. અહીં તે એક વૃદ્ધ માણસનો પુત્ર હતો. તેણે પિતા સાથે સંસારનો ત્યાગ કર્યો. તે નાનો બાળક હોવાથી શરૂઆતમાં તેને સુખસગવડનાં બધાં સાધનો પૂરા પાડવામાં આવતા. એકવાર તેણે પિતાને કહ્યું કે તે સ્ત્રી વિના નથી રહી શકતો. તેથી પિતાને દુઃખ થયું. પરિણામે કુંકણા ને સંઘમાંથી બહિષ્કૃત કર્યો. એક વિધુર જેણે બીજી સ્ત્રીને પરણવા માટે પોતાના પુત્રને મારી નાખ્યો. જુઓ કોંકણ(૨). જુઓ કુંકણઅ”. | એક વલયાકાર દ્વીપ. તે અને કોંચવર એક છે. એક વેપારી. તેના પુત્રે ચોરી કરી હતી પરંતુ તેની સાથે રહેતા નિર્દોષ સાધુને ચોરીની શિક્ષા થયેલ . એક તાપસ(૪) જેણે મરેલી માછલી ખાધી અને પછી જે બીમાર પડ્યો. જ્યારે તેણે વૈદ્યને સાચી વાત જણાવી ત્યારે વૈધે તેનો રોગ મટાડ્યો.
ભગવતીસૂત્રના સત્તરમાં શતકનો પ્રથમ ઉદ્દેશક. | ચક્રવર્તી બ્રહ્મદત્ત(૧)ની પત્ની. રથાવર્ત પાસે આવેલો પર્વત. કંપિલ્લપુરનો ગૃહસ્થ, પૂષા તેની પત્ની હતી. ભ૦ મહાવીરના મુખ્ય દસ ઉપાસકોમાંનો એક. ગોસાલક દ્વારા પ્રતિપાદિત નિયતિવાદ અંગે તેને એક દેવ સાથે રસપ્રદ ચર્ચા થઈ હતી. ગોસાલકના સિદ્ધાંતના પ્રશંસક તે દેવને તેણે પૂછ્યું હતું કે કોઈ પણ પ્રયત્ન કર્યા વિના તમે તમારું દેવપદ પામ્યા તો પછી બીજા જીવો પણ પ્રયત્ન કર્યા વિના. ઉચ્ચ પદો કેમ પામતા નથી? કેટલાક જીવો દેવા છે, કેટલાક મનુષ્યો છે, કેટલાક પશુઓ છે અને કેટલાક નારકીઓ છે એ હકીકત જ દર્શાવે છે કે જીવોમાં ગતિ આદિ જે ભેદો છે તે તેમનાં કર્મોના કારણે છે. ગોસાલકનો સિદ્ધાંત ટકી ન શકે તેમ. આ સાંભળી દેવ મૂંઝાયો, તે સ્થળે થી જતો રહ્યો ઉપાસકદશાનું છછું અધ્યયન. આ અને ‘કુંડકોલિઅ’ એક છે.
आ.
કુંજર
સાગરોના
कुंजर कुंजरसेणा कुंजरावत्त
કાન
कुञ्जर कुञ्जरसेना कुञ्जरावर्त
કુંજરસેના કુંજરાવર્ત
જતસેના
भौ.
१.कुंडकोलिअ
AT.
Gઋર્તિ
કુંડકોલિક
२. कुंडकोलिअ कुंडकोलिय
. | AT.
Gઋનિ9 BUહુઋર્તિ
કુંડકોલિક | કુંડકોલિક
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8-115