________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
चाणक्क
क.श्र. चाणक्य
ચાણક્ય
चाणूर
अ.
चाणूर
ચાણૂર
आ. HT.
चातुरंगिज्ज चातुरंगेज्ज चामरच्छाय चारण
चतुरङ्गीय चतुरङ्गीय चामरच्छाय चारण
ચતુરડીયા ચતુરીયા ચામરચ્છાય ચારણ
T
HT.
चारणगण
ती.श्र
चारणगण
ચારણગણ
ગોલ(૧) દેશના ચણિયગ્રામ નામના ગામમાં બ્રાહ્મણ ચણિકનો પુત્ર. એક વાર તે ધનપ્રાપ્તિની આશા રાખી પાડલિપુત્રના રાજા નંદપાસે ગયો. રાજાના માણસોએ તેનું અપમાન કર્યું. તે કારણે ક્રોધે ભરાયેલા તેણે ચંદ્રગુપ્તની મદદથી નંદવંશનો નાશ કર્યો, ચંદ્રગુપ્તને પાડલિપુત્રનો રાજા બનાવ્યો પોતે મંત્રી બન્યો. ચંદ્રગુપ્તના મરણ પછી બિંદુસાર રાજા થયો અને સુબંધુ તેનો મંત્રી બન્યો. આ બાજુ ચાણક્ય બધી દુન્યવી પ્રવૃત્તિઓ છોડી અને અન્ન નો ત્યાગ કરી ધ્યાનસાધનામાં લાગી ગયા અને ઈર્ષાથી સુબંધુને જણાવેલી પોતાની ઝૂંપડીમાં શાંત ચિત્તે સમાધિપૂર્વક મૃત્યુ પામ્યા. કંસ(૨)ની રાજસભામાં વાસુદેવ કૃષ્ણદ્વારા. હણવામાં આવેલો મલ. જુઓ ‘ચતુરંગિજ્જ'. જુઓ ‘ચતુરંગિજ'. સ્વાતી નક્ષત્રનું ગોત્રનામ. ભગવતીસૂત્રના વીસમા શતકનો નવમો ઉદ્દેશક. મહાવીરની આજ્ઞામાં રહેલા શ્રમણોના નવા ગણમાંનો એક ગણ. એક અંગબાહ્ય કાલિક આગમગ્રન્થ. તે ચારણલબ્ધિ પામેલા શ્રમણોનું નિરૂપણ કરે છે. પંદર વર્ષનું શ્રમણજીવન જેણે પૂર્ણ કર્યું હોય તે શ્રમણને આ ગ્રન્થ ભણવાનો અધિકાર છે. આ ગ્રન્થ હાલા અસ્તિત્વમાં નથી, તે નષ્ટ થઈ ગયો છે. | ત્રીજા તીર્થકર સંભવનો પ્રથમ શિષ્ય.
આ અને ‘થાગિણ’ એક સંભવે છે. શ્રેષ્ઠીનો પુત્ર. તેણે ગણિકા પાછળ પોતાનું બધું ધન વેફડી નાંખ્યું અને પોતાના મામા સાથે આજીવિકા માટે અહીંતહીં ભટકવા માંડ્યું. તે સુવર્ણભૂમિ પણ ગયો હતો. ચક્રવર્તી બ્રહ્મદત્તની પત્ની વચ્છીના પિતા. મહાવિદેહ ક્ષેત્રમાં આવેલા સલિલાવતી પ્રદેશમાં આવેલો પર્વત. આરણ કલ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન, જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૧ સાગરોપમ વર્ષનું છે.
चारणभावणा
आ.
चारणभावना
ચારણભાવની
चारु
તી.વરુ भौ. चारुगण
ચારુ ચોરુગણ,
चारुगण
१. चारुदत्त
अ.
चारुदत्त
ચારુદત્ત
२. चारुदत्त
| X.
चारुदत्त
ચારુદત્ત
चारुपव्वय
भौ.
चारुपर्वत
ચારુપર્વત
चावोण्णत
भौ.दे. चापोन्नत
ચાપોન્નત
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8- 156