________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
२. देवाणंदा
श्र.ती
देवानन्दा
દેવાનંદા
देविंदत्थय
आ.
देवेन्द्रस्तव
| દેવેન્દ્રસ્તવ
देविंदोववाय
आ.
देवेन्द्रोपपात
દેવેન્દ્રોપપાત
देविल
अ.ता
देविल
દેવિલ
દેવિલાસત્વ
देविलासत्त १. देवी
देविलासत्त्व देवी
દેવી
મહાવીરના ગર્ભને ધારણ કરનારી સ્ત્રી. તે જાલંધર ગોત્રની હતી, માયણકુંડગ્રામના ઋષભદત્તા બ્રાહ્મણની પત્ની હતી. મહાવીરનો આત્મા તેની કૂખમાં પ્રવેશ્યો ત્યારે તેણે શુભ ૧૪ વસ્તુ સ્વપ્ના માં દેખી. ૮૨ દિવસ પછી, શક્ર એ હરિભેગમેસિ દેવ દ્વારા દેવાનંદા અને ત્રિશલાના ગર્ભોની. અદલાબદલી કરી દીધી દેવાનંદા સંસાર નો ત્યાગ કરી ચંદનાની શિષ્યા બની. કાલક્રમે મોક્ષ પામી. અંગબાહ્ય ઉત્કાલિક આગમગ્રન્થ. ૩૦૭ ગાથાઓ. નો બનેલો છે. તેમાં દેવેન્દ્રોએ કરેલી મહાવીરની. સ્તુતિ છે. ઉપરાંત, દેવો અને તેમના ઇન્દ્રોની. કેટલીક વિગતો પણ તેમાં છે. જુઓ ‘પ્રકીર્ણક’. અંગબાહ્ય કાલિક આગમસૂત્ર. જેણે શ્રમણજીવન ના ૧૩ વર્ષ પૂરા કર્યા હોય તેને તેના અધ્યયનની અનુજ્ઞા છે. તે સૂત્ર હાલ અસ્તિત્વમાં નથી, કાચું (સચિત્ત) પાણી, વનસ્પતિ, ફળો વગેરેનો ત્યાગ કર્યા વિના મોક્ષ પ્રાપ્ત કરનાર અજૈન ઋષિ. આ અને દેવલાસૂત્ર એક છે. ભરત ક્ષેત્રના દસમા ચક્રવર્તી હરિસણની પત્ની. ભરતક્ષેત્રના સાતમા ચક્રવર્તી અને અઢારમા તીર્થંકર અરની માતા. ભગવતીસૂત્રના દસમા શતકનો પાંચમો ઉદ્દેશક. દેવદ્વીપને બધી બાજુથી ઘેરી વળેલો સમુદ્ર. તે ખુદ બધી બાજુથી નાગદીવ દ્વીપથી ઘેરાયેલો છે. તેના અધિષ્ઠાતા દેવો દેવવર અને દેવમહાવર છે. જુઓ દેવોદ. ભરતક્ષેત્રના તેવીસમા ભાવિ તીર્થંકર અને અંબડ નો ભાવિ જન્મ. નિહ્નવ ગંગનો સિદ્ધાંત. આ સિદ્ધાંત મુજબ બે ક્રિયાઓ (દ્વિક્રિયા) યુગપદ્ (એકસાથે) થાય છે. આ સિદ્ધાંત વીરનિર્વાણ સંવત ૨૨૮માં ઉલ્લગતીરમાં ગંગે સ્થાપ્યો-પ્રવર્તાવ્યો. દસ દશા ગ્રન્થોમાંનો એક. તે અત્યારે અસ્તિત્વમાં નથી, નષ્ટ થઈ ગયો છે. તેમાં ૧૦ અધ્યયનો હતા. જુઓ દોગિદ્ધિદશા. જેને દ્રૌપદીના સ્વયંવરમાં આવવા માટે નિમંત્રણ મોકલવામાં આવ્યું હતું તે હસ્તિનાપુરનો રહેવાસી.
२. देवी
ती.च
देवी
દેવી,
૩. હેવી
आ.
देवी
દેવી
देवोद
देवोद
દેવાદ
देवोदग
भौ.
देवोदक
દેવાદક
હેલોવવા (મ).
તી.
ટેવોપપાત()
| દેવોપપાત(ક)
दोकिरिय
श्र.नि द्विक्रिय
ત્રિક્રિય
दोगिद्धिदसा
आ. द्विगृद्धिदशा
દ્વિગૃદ્ધિદશા
दोगेहिदसा
- HT. રિદ્ધિશા
દ્વિગૃદ્ધિ દશા
दोण
अ.
द्रोण
દ્રોણ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8-210