________________
देवद्दार
देवद्दीव
देवद्धि
देवपव्वय
देवभद्द
देवमहाभद्द
महाव
देवरइ
देवरक्खिय
देवरमण
देवलासुअ
देववर
देववायग
देवसमणय
१. देवसम्म
२. देवसम्म
१. देवसेण
२. देवसे
देवस्य
| देवाणंद
१. देवानंदा
માં.
.
મ
મ.
→
.
.
.
છે.
.
.
.
*.
તી.
.
देवद्वार
देवद्वीप
देवर्द्धि
देवपर्वत
.
देवभद्र
देवमहाभद्र
देवमहावर
देवरति
देवरक्षित
देवरमण
देवशर्मन्
देवशर्मन्
देवसेन
તી.
देवसेन
તી.
देवश्रु
તી. देवानन्द
देवानन्दा
देवलासुत
देववर
देववाचक
देव श्रमणक
‘ગામ-વૃત-નામ જોષ:’ ભાવ-શ્
દેવદ્વાર
દેવદ્વીપ
દેવર્દિ
દેવપર્વત
દેવભદ્ર
દેવમહાભદ્ર
દેવમહાવર
દેવરતિ
દેવરક્ષિત
દેવરમણ
દેવલાસુત
દેવવર
દેવવાચક
દેવશ્રમણક
દેવશર્મન્
દેવશર્મન
દેવસેન
દેવસેન
દેવશ્રુત
દેવાનંદ
દેવાનંદા
मुनि दीपरत्नसागरजी रचित 'आगम- बृहत् नाम कोष: ' भाग - १
નંદીશ્વર(૧) દ્વીપમાં આવેલા અંજનગ(૧) પર્વતો ઉપર આવેલા સિદ્ધાયતનોના ચાર દ્વારોમાંનું એક. જુઓ દેવદીવ.
બંધદશાનું ત્રીજું અધ્યયન.
સીતોદા નદીની ઉત્તરે ગંધિલ અને ગંધિલાવઈ પ્રદેશો વચ્ચે આવેલો વક્ષસ્કાર પર્વત.
દેવદીવ દ્વીપના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક. દેવદીવ દ્વીપના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક. દેવોદ સમુદ્રના બે દેવોમાંનો એક.
સાકેતનો રાજા. તે તેની રાણીમાં એટલો બધો આસક્ત હતો કે પોતાની પ્રજાની દરકાર રાખતો ન હતો. તેનો અંજામ કરુણ આવ્યો.
જેને ખરાબ સોબત હતી તે વ્યક્તિ. સાહંજણી નગરની ઉત્તરપૂર્વમાં આવેલું ઉદ્યાન. તેમાં યક્ષ અમોઘનું ચૈત્ય હતું. સુઘોષનગરમાં આવેલ ઉદ્યાનનું નામ પણ દેવરમણ જ હતું અને તેમાં યક્ષ વીરસેનનું ચૈત્ય હતું.
પોતાના માથામાં ઊગેલા ધોળા વાળને જોઈને
સંસાર ઉપર ધૃણાની લાગણી અનુભવનાર ઉજ્જૈનીના રાજા. અનુરક્તલોચના તેની પત્ની હતી. અનુમતિયા તેની દાસી હતી અને અર્ધસંકાસા તેની પુત્રી હતી. તેણે પોતાના સેવક સંગતક સાથે શ્રમણત્વ સ્વીકાર્યું.
દેવોદ સમુદ્રના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક. દૂસગણિના શિષ્ય અને નંદિના કર્તા. અયલગ્રામનો ગૃહસ્થ. ‘સુરઈય’ વગેરે સાથે તેણે સંસારનો ત્યાગ કર્યો અને શ્રમણત્વ સ્વીકાર્યું. વર્તમાન અવસર્પિણી માં ઐરાવતક્ષેત્રમાં થયેલા ૧૧ માં તીર્થંકર. તેમનું બીજું નામ દેવસેન હતું. કણ્ઠશેઠની પત્ની વજ્રાના પ્રેમમાં પડનાર બ્રાહ્મણ ગોસાલકનો ભાવિ જન્મ. જુઓ મહાપદ્મ. રાજા શ્રેણિકનો ભાવિ જન્મ. જુઓ મહાપદ્મ. ભરત ક્ષેત્રના છઠ્ઠા ભાવિ તીર્થંકર અને ‘કત્તિઅ’ નો ભાવિ જન્મ. જુઓ દેવગુપ્ત.
ઐરાવત ક્ષેત્રના ચોવીસમા ભાવિ તીર્થંકર. પખવાડિયાની પંદરમી રાત્રિ. તેનું બીજું નામ નિરતિ છે. મહાવીર તે રાતે નિર્વાણ પામ્યા. પૃષ્ઠ- 209