________________
अमियवाहण
अमिला १. अ
२. अमोह
३. अमोह
४. अमोह
अमोहदंसण
अमोहदंसि
अमोहरह
१. अमोहा
२. अमोहा
१. अम्मड
२. अम्मड
३. अम्मड
ક
ती. श्र अमिला
भौ. दे अमोघ
.
अमोघ
.
अमोघ
अमोघ
ક
છે
.
મ
મ.
મો.
अमितवाहन
.
2.5.
अमोघदर्शन
अमोघदर्शिन्
अमोघरथ
क. ता अम्बड
अमोघा
अमोघा
अम्बड
अम्बड
‘ગામ-વૃહત્-નામ જોષ:’ માન-શ્
અમિતવાહન
અમિલા
અમોઘ
અમોઘ
અમોઘ
અમોઘ
અમોઘદર્શન
અમોઘદર્શિન
અમોઘરથ
અમોઘા
અમોઘા
અંબડ
અંબડ
અંબડ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम- बृहत् - नाम कोष: ' भाग - १
ઉત્તરના દિસાકુમાર દેવોનો ઇંદ્ર. તેને છ પટ્ટરાણીઓ છે જેમના નામો ભૂતાનંદ(૧)ની પટ્ટરાણીઓના નામોને મળતા છે. તેને ચાર લોકપાલ અમિયગતિ અનુસાર છે.
જુઓ અમલા(૧).
સાતમું પ્રૈવેયક વિમાન.
રુચક(૧) પર્વતના પશ્ચિમ ભાગમાં આવેલું શિખર. તેની અધિષ્ઠાત્રી દેવી સુરદેવી(૨) છે. શક્રના લોકપાલ વૈશ્રમણના હાથ નીચેનો દેવ.
એક યક્ષ જેનું ચૈત્ય સાહંજણી નગરીના દેવરમણ ઉદ્યાનમાં આવેલું છે.
પુરિમતાલની ઉત્તરપૂર્વમાં આવેલું ઉદ્યાન. તેમાં યક્ષ અમોઘદર્શીનું ચૈત્ય આવેલું હતું.
એક યક્ષ દેવ જેનું ચૈત્ય પુરિમતાલ પાસેના અમોઘદર્શન ઉદ્યાનમાં આવેલું હતું. ઉજ્જૈનીના રાજા જિતશત્રુ(૩૬)નો સારથિ. યશોમતી તેની પત્ની હતી, અડગદત્ત તેનો પુત્ર હતો. નંદીશ્વર દ્વીપમાં આવેલા અંજનગ પર્વતના પશ્ચિમ ભાગમાં આવેલી પુષ્કરિણી.
જંબુસુદર્શનાનું બીજું નામ.
તીર્થંકર મહાવીરનો સમકાલીન એક બ્રાહ્મણ પરિવ્રાજક. તેને ૭૦૦ શિષ્યો હતા. મહાવીરના ઉપદેશોમાં પૂર્ણ શ્રદ્ધા હતી. જ્યારે તે અને તેના શિષ્યો કંપિલ્લપુરથી પુરિમતાલ જઈ રહ્યા હતા ત્યારે તે બધા મૃત્યુ પામ્યા કારણ કે તેમણે લીધેલા વ્રત મુજબ તેમને પાણી દેનાર કોઈ હતું નહિ. મરીને તે બધાએ બ્રહ્મલોકમાં જન્મ ધારણ કર્યો. ભવિષ્યમાં મહાવિદેહમાં તેઓ મોક્ષ પામશે. તીર્થંકર મહાવીરનો ઉપાસક શ્રાવક. તે સુલસાને મળ્યો, ભ॰ મહાવીર વતી ખબર પૂછ્યા.સુલસાની શ્રદ્ધાની દ્રઢતા જાણવા તેની અનેક પરીક્ષા કરી અને તેની શ્રદ્ધાની દ્રઢતા જાણીને તેની પ્રશંસા કરી. આ અંબડ આવતા ઉત્સર્પિણી કાલમાં ભરત ક્ષેત્રમાં તેવીસમાં તીર્થંકર તરીકે જન્મ લેશે. તીર્થંકર પાર્શ્વના તીર્થમાં થયેલો એક પરિવ્રાજક
જેનો પ્રત્યેકબુદ્ધ તરીકે સ્વીકાર થયો છે. તેને યોગંધરાયન(૨) સાથે ચર્ચા થઈ હતી.
પૃષ્ઠ- 42