________________
‘ગામ-વૃદ-નામ રોષ:' મા-૨
चक्कपुरा
भौ.
चक्रपुरी
ચક્રપુરી
चक्कवट्टि
च.
चक्रवर्तिन्
ચક્રવર્તિન
चक्कवट्टिविजय
च.ऐ. चक्रवर्तिविजय
ચક્રવતિવિજય
મહાવિદેહમાં સીતાદા નદીની ઉત્તરે આવેલા વલ્થ પ્રદેશની રાજધાની. પૃથ્વીના ચારે છેડા સુધી રાજ કરનાર સાર્વભૌમાં રાજાધિરાજ અને ચૌદ રત્નોનો માલિક.
તે મનુષ્યોમાં દેવ છે. ચક્ર (એક પ્રકારનું શસ્ત્ર) તેનું મુખ્ય રત્ન છે. વધારામાં તે નવનિધિ નો માલિક છે અને ૩૨૦૦૦ રાજાઓનો અધિપતિ છે. તેના રાજ્યની ભૂમિની સીમા સમુદ્રકિનારો છે.
તેને ૬૪૦૦૦ પત્નીઓ છે. તીર્થંકરની માતાની જેમ ચક્રવર્તીની માતાને પણ ગર્ભધારણ કરતી વખતે ચૌદ સ્વપ્ન આવે છે.
ચક્રવર્તી કદી નીચકુળમાં જન્મ લેતા નથી. તે વાસુદેવથી બમણા બળવાન છે.તે ૧૦૦૮શુભ લક્ષણો ધરાવે છે. ચક્રવર્તી જે પ્રદેશ જીતી લે છે તે. બધા મળીને આવા પ્રદેશો કુલ ૩૪ છે- જંબૂદ્વીપમાં મહાવિદેહ માં ૩૨ અને ભરતમાં ૧ અને ઐરાવતમાં ૧.
મહાવિદેહની પ્રત્યેક ચક્રવર્તીવિજય. ૧૬૫૯૨-૨/૧૯ યોજન લાંબો અને ૨૨૧૩ યોજનમાં કંઈક ન્યૂન પહોળો છે.
તે વિજય(૨૩) બરાબર છે. મહાવિદેહના ૩૨ પ્રદેશોનાં નામ માટે જુઓ ‘મહાવિદેહ. આ અને ચક્રવર્તી એક છે. સોળમાં તીર્થંકર શાંતિના પ્રથમ ગણધર. આ અને ‘ચક્કાઉહ’ એક છે. આ અને ચક્રવર્તી એક છે. એક દેવી. કુંડલોદ સમુદ્રનો અધિષ્ઠાતા દેવ. વર્તમાન અવસર્પિણી કાલચક્રમાં ભારતમાં થયેલા પાંચમાં કુલકર પ્રસેનજીતની પત્ની. જુદી જુદી બે પરંપરા મુજબ વર્તમાન અવસર્પિણી કાલચક્રમાં ભારતમાં થયેલ બીજા કે આઠમાં કુલકર | ચંદ્રકંતા તેની પત્ની છે. જુઓ વિમલવાહન. કુંડલોદ સમુદ્રનો અધિષ્ઠાતા દેવ. ક્ષિતિપ્રતિષ્ઠિતના સ્થાને સ્થપાયેલ નગર, ચણગપુરના સ્થાને ઋષભપુરસ્થાપવામાં આવ્યું.
ઋષભપુરના સ્થાને કુસગ્ગપુર સ્થાપવામાં આવ્યું કુસગ્ગપુરના સ્થાને રાજગૃહી સ્થાપવામાં આવ્યું.
चक्रधर
ચક્રધર
चक्कहर चक्काउह चक्काह चक्कि चक्केसरी चक्खुकंत
चक्रायुध चक्राध चक्रिन् चक्रेश्वरी चक्षुष्कान्त
ચક્રાયુધા ચક્રાધા ચક્રિન ચક્રેશ્વરી
.
ચક્ષુષ્કાન્ત
चक्खुकंता
चक्षुकान्ता
ચક્ષુકાન્તા
चक्खुम
चक्षुष्मत्
ચક્ષુષ્પ
चक्खुसुभ
चक्षुश्शुभ
ચક્ષુ૨શુભ
चणगपुर
चणकपुर
ચણકપુર
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 154