________________
२. जम
३. जम
४. जम
जमइय
जमकाइय
१. जमग
२. जमग
जमगपव्वय
जमगा
जमदग्गि
जमदेवकाइय
जमप्पभ
१. जमालि
.
.ન.
.. यम
art.
મા.
यदतीत
માં. यमकायिक
*
यम
5.
.
यम
.
यमक
यमक
यमकपर्वत
यमका
जमदग्नि
‘આગમ-વૃત-નામ જોષ:’ ભાગ-૨
ઢે. यमदेवकायिक
માં. यमप्रभ
था, नि | जमालि
યમ
યમ
યમ
દીત
માયિક
યમક
મક
યમ પર્વત
યમકા
જમદગ્નિ
યમદેવાધિક
યમપ્રભ
જાતિ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम बृहत् नाम कोष : ' भाग - १
શક્રના તાબાના લોકપાલમાંનો એક. ચમર આદિ ના લોકપાલો પણ આ જ નામથી ઓળખાય છે. જમ દક્ષિણ દિશાનો રક્ષક દેવ છે. તેમની મુખ્ય પત્નીઓનાં નામ માટે જુઓ સોમ(૧ થી ૪). ભરણી નક્ષત્રનો અધિષ્ઠાતા દેવ. મહાવીરના તીર્થમાં થયેલા એક અજૈન ઋષિ જેમને પ્રત્યેકબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા. સૂત્રકૃત્ નું અધ્યયન ૧૫,આયાણિજ્જનું બીજું નામ આ અને જમગ(૨) એક છે.
ઉત્તરકુરુ(૧)માં સીતા નદીની દરેક બાજુએ એક એક એમ જે બે પર્વતો આવેલા છે તે. તેની ઊંચાઈ ૧૦૦૦ યોજન છે. જમ્ભક દેવો ત્યાં વસે છે, જમગપર્વતો ઉપર વસતા દેવો. તે દેવો જમના તાબામા છે, તેઓ જમકાઈય નામે જાણીતા છે. તેમની રાજધાની જમગા છે.
જુઓ જમગ(૧).
જમગ(૨) દેવોની રાજધાની.
જમના પુત્ર અને પરસુરામના પિતા. તે તેમના ક્રોધ માટે પ્રસિદ્ધ છે. મૃગોષ્ઠના રાજા જિતશત્રુની પુત્રી રેણુકા તેમની પત્ની હતી. અનંતવીર્ય ના પુત્ર કૃતવીર્યએ તેમને હણ્યા હતા. આ અને જમન(૨) એક છે.
સોમપ્રભ(૨) જેવા જ બે પર્વતો. જેઓ જમ (૨) નામના બે લોકપાલના બે પાટનગરોના રૂપમાં છે. ક્ષત્રીયકુંડગામનો નિવાસી ક્ષત્રિયકુમાર. તે કૌશિક ગૌત્રનો હતો. સુદર્શનાનો પુત્ર અને પ્રિયદર્શનાનો પતિ હતો. સંસાર ત્યાગી મહાવીરનો શિષ્ય બન્યો તેણે શ્રાવસ્તીમાં નવો સિદ્ધાંત પ્રવર્તાવ્યો. તે સિદ્ધાંત અનુસાર કરાતું હોય તેને કરેલું ન માનવું, જે પૂરેપૂરું પૂર્ણ કરવામાં આવ્યું હોય તેને જ કરેલું માનવું જોઈએ. ભ. મહાવીર માનતા કે જે કરાતું હોય તેને એક અપેક્ષાએ કર્યું માનવું. આ વિષયમાં જમાલિને ભમહાવીર સાથે મતભેદ હતો, તેણે સ્પષ્ટપણે પ્રતિપાદન કર્યું કે કાર્ય નિશ્ચિતપણે થઈ ગયું હોય ત્યારે જ તેને થઈ ગયેલું સ્વીકારાય. આમ જમાલિ એકાન્તિક હતો. તેને પ્રથમ નિવ માનવામાં આવે છે. મરીને તે લાંતક-કલ્પમાં દેવ
થયો. ‘બહુરય’ પણ જોવું.
પૃષ્ઠ- 166